ઈરાનમાં ઇસ્લામિક રિપબ્લિક વિરુદ્ધ પ્રદર્શનો બાદ ઈન્ટરનેટ શટડાઉન, 45 મોત અને 2000થી વધુની ધરપકડ
ઈરાનમાં આર્થિક કટોકટી, વધતી મોંઘવારી અને ચલણના ભારે અવમૂલ્યનને કારણે શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો હવે દેશવ્યાપી સ્વરૂપ લઈ ચૂક્યા છે. જાન્યુઆરી 2026ના પ્રથમ સપ્તાહમાં આ પ્રદર્શનોએ હિંસક વળાંક લ?...
ગુજરાતમાં એક જ ગામના 100 હિંદુઓનું ઇસ્લામમાં કરાવ્યું ધર્માંતરણ, મોટાપાયે ચલાવાતું રેકેટ
ગુજરાતના ઈતિહાસમાં એક આખા ગામના મોટાભાગના લોકોને હિન્દુમાંથી મુસ્લિમ બનાવી ઇસ્લામ અંગીકાર કરાવી ધર્માંતરણ કરાવવાનો ગુજરાત સહિત દેશભરમાં ખળભળાટ મચાવનારો કેસ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આવ્ય?...
માલદીવ રાષ્ટ્રપતિના સાળાનો વિવાદાસ્પદ આરોપ: મોદીને આતંકી અને ઇસ્લામના દુશ્મન કહ્યા
માલદીવ્સની યાત્રા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈ વિવાદ ઉભો થયો છે. માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુના સાળા અને સલાફી સંગઠન ‘જમિયતુલ સલાફ’ના નેતા અબ્દુલ્લા બિન મોહમ્મદ ઇબ્રાહિમ...
ઈસ્લામથી પણ પહેલાના ગ્રંથોમાં છે સંભલનો ઉલ્લેખ, 1526માં વિષ્ણુ મંદિર તોડાયું હતું: CM યોગી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે કહ્યું હતું કે, ઇસ્લામ પહેલાના ગ્રંથોમાં સંભલનો ઉલ્લેખ જોવા છે. 1526 માં સંભલ ખાતે આવેલ શ્રી હરિ વિષ્ણુ મંદિર તોડી પાડવામાં આવ્યું હતું. 5000 વર્ષ જૂના ગ્રંથો...
ચિન્મય દાસની ધરપકડથી પહેલા પોતાને દૂર રાખ્યા, હવે ISKCON એ સમર્થન આપવાની વાત કરી
બાંગ્લાદેશમાં હિન્દુઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હિન્દુ પુજારી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ હિન્દુઓ રસ્તાઓ પર આવી સમગ્ર ઘટનાનો વિરોધ કરી રહ્યા છે. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે હ?...
ઈસ્લામ ધર્મમાંથી આપણે શું શીખવું જોઇએ; RSS વડા મોહન ભાગવતે આપી આ સલાહ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે ઈસ્લામ અને ઈસાઈ ધર્મને લઈને મોટું નિવેદન આપ્યું છે. આ નિવેદનમાં તેમણે કહ્યું કે, ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ જેવા ધર્મોની ભલાઈ અને માનવતા અપનાવવી જ...
યુરોપમાં ઈસ્લામને કોઈ સ્થાન નથી…ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ મુસ્લિમોને આપી ચેતવણી
ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ઈસ્લામને લઈને મોટું નિવેદન આપ્યું છે. યુરોપમાં ઈસ્લામ માટે કોઈ સ્થાન નથી. યુરોપ અને ઇસ્લામની સંસ્કૃતિ એકબીજા સાથે બિલકુલ મેળ ખાતી નથી. યુરોપમાં ઇસ્લા?...