ઈઝરાયેલ-ઈરાન તણાવ વચ્ચે UAEના પૂર્વ રાજદૂતનું નિવેદન, PM મોદીનો એક ફોન કોલ પણ સંઘર્ષ અટકાવી શકે
મધ્ય-પૂર્વમાં વધતા તણાવ અને ઈઝરાયેલ તથા ઈરાન વચ્ચે ચાલી રહેલી સંઘર્ષ જેવી પરિસ્થિતિ વચ્ચે United Arab Emirates (UAE)ના પૂર્વ રાજદૂત હુસૈન હસન મિર્ઝાએ ભારતની વધતી વૈશ્વિક ભૂમિકા અને વડા પ્રધાન નરેન્દ્ર મો?...
ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, રાષ્ટ્રપતિના ઘર સહિત 30 ઠેકાણે બોમ્બમારો
મધ્ય પૂર્વમાં લાંબા સમયથી વધતી તણાવભરી પરિસ્થિતિ વચ્ચે ઈઝરાયલ એ ઈરાન પર મોટો સૈન્ય હુમલો કર્યો હોવાની માહિતી સામે આવી છે. અહેવાલો અનુસાર ઈરાનની રાજધાની તહેરાન સહિત અનેક મહત્વપૂર્ણ વિસ્તા?...
મણિપુર-મિઝોરમના 5,800 બ્નેઈ મેનાશેની ઇઝરાયલમાં વાપસી, આ વર્ષે 1200 લોકો જશે
મણિપુર અને મિઝોરમમાં વસેલા બબ્નેઈ મેનાશે સમુદાયના આશરે 5,800 સભ્યોને ઇઝરાયલ પરત મોકલવાની પ્રક્રિયા શરૂ થવાની તૈયારીમાં છે. ઇઝરાયલી કેબિનેટે રૂ.250 કરોડની યોજનાને મંજૂરી આપ્યા બાદ સમુદાયને 2026થી...
ઈઝરાયેલમાં જામસાહેબની પ્રતિમાનું અનાવરણ, જેઓએ યહૂદી બાળકોને આપ્યો હતો આશરો
દક્ષિણ ઈઝરાયેલના નેવાતિમ એરબેઝ ખાતે નવાનગર (હાલનું જામનગર)ના ભૂતપૂર્વ મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાની પ્રતિમાનું ઐતિહાસિક અનાવરણ થયું છે. આ પ્રતિમા તેમના માનમાં સ્થાપિત કરવામાં ?...
ઇઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધવિરામ બાદ બંધકોની મુક્તિનું પીએમ મોદીએ કર્યું સ્વાગત
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલતા સંઘર્ષ પછી થયેલા યુદ્ધવિરામે મધ્યપૂર્વમાં આશાનો એક નવો સંદેશો આપ્યો છે. યુદ્ધવિરામની શરતો હેઠળ બંને પક્ષોએ બંધકોની આપલે શરૂ કરી છે. હમાસે તેના કબ્જ...
વડાપ્રધાન મોદીએ કતારના અમીરને કર્યો કોલ, ઈઝરાયલના હુમલાને સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું
હમાસના ટોપ અધિકારી દોહામાં અમેરિકાના સમર્થન આધારિત યુદ્ધ વિરામ કરાર પર ચર્ચા કરવા બેઠા હતા, તે પહેલાં જ ઈઝરાયલની સેનાએ કતારની રાજધાની દોહામાં અચાનક હુમલો કર્યો, જેના કારણે ત્યાં ભારે અફરાત...
ટ્રમ્પની ચેતવણી છતાં ઇઝરાયલે ફરી ઈરાન પર કર્યો મોટો હુમલો, તેહરાનમાં બોમ્બ વરસાવ્યા
મધ્ય પૂર્વમાં ફરી તણાવના બંધારણ ઊભાં થયા છે, કારણ કે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીઝફાયરનો કરાર કરવામાં આવ્યાં બાદ માત્ર અઢી કલાકમાં જ ઈરાને પહેલા હુમલાની શરૂઆત કરી હતી. તેના પ્રતિસાદમાં ઈઝરાયલે ?...
ઓપરેશન સિંધુ: 161 ભારતીય નાગરિકોને લઈને ઈઝરાયલથી પહેલી ફ્લાઇટ દિલ્હી પહોંચી
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ ધ્યાનમાં રાખીને ભારતના ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે હવે મંગળવારે (24મી જૂન) 161 ભારતીય નાગ...
ઓપરેશન સિંદૂર: એરસ્ટ્રાઈક બાદ ઈઝરાયલનું ભારતને ખુલ્લુ સમર્થન, અમેરિકા પણ સંપર્કમાં
ભારત પાકિસ્તાનના 9 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કર્યા બાદ વિશ્વભરથી પ્રતિક્રિયાની શરૂઆત થઈ છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે એરસ્ટ્રાઈક પર નિવેદન આપ્યું છે. દુનિયાના અનેક દેશો ભારત સાથે સંપર્કમાં છ?...
ઈઝરાયેલ બાદ તાઈવાનમાં પણ ભારતીયોની જય-જય, તાઈવાને કુશળ ભારતીયોને આકર્ષવા માટે નવો વિઝા પ્રોગામ રજૂ કર્યો
ભારત અને તાઇવાન વચ્ચે તાજેતરમાં હસ્તાક્ષર થયેલી આ ડીલ એક મહત્વપૂર્ણ પગલું છે, જે બે દેશોની આર્થિક અને વ્યાવસાયિક સહકારને મજબૂત કરશે. આ ઐતિહાસિક કરારથી, ભારતીય કામદારોને તાઇવાનમાં શ્રમ માટે...