ISROના વૈજ્ઞાનિકોની ટીમ આદિત્ય L1ના મોડલ સાથે પહોંચી શ્રી વેંકટેશ્વર મંદિર
મહત્વનું છેકે, ભારતનું પ્રથમ સૌર મિશન (આદિત્ય-એલ1 મિશન) 2 સપ્ટેમ્બરે સવારે 11.50 વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. ISROના મહત્વાકાંક્ષી સૌર મિશન આદિત્ય L1ને શનિ?...
14 દિવસ બાદ જ્યારે પ્રજ્ઞાન – વિક્રમ થઈ જશે શાંત, ત્યારે ચંદ્રયાન-3નું આ છુપુ રુસ્તમ લાગી જશે કામે, જાણો શું છે તે અને કેવી રીતે કરશે કામ?
ચંદ્રયાન-3ને ચંદ્રની સપાટી પર ઉતર્યાને 10 દિવસ થઈ ગયા છે અને હવે એક રીતે જોઈએ તો વિક્રમ અને પ્રજ્ઞાનનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે. આ મિશન પ્રજ્ઞાન અને વિક્રમ 14 દિવસ કામ કરશે પછી તેમની કા?...
ADITYA-L1 લોન્ચિંગનું કાઉન્ટડાઉન આજે થશે શરૂ, સૂર્ય મિશન અંગે ISRO ચીફે આપી માહિતી
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ સૂર્ય મિશન માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. ઈસરોના વડા એસ. સોમનાથે કહ્યું કે, ઈસરોની ટીમે લોન્ચિંગનું રિહર્સલ પૂર્ણ કરી લીધું છે. રોકેટ અને સેટેલાઇટ તૈ...
ચંદ્રની સપાટી પર પ્રજ્ઞાન રોવરનો ગોળ-ગોળ ફરતો વીડિયો વિક્રમ લેન્ડરે કેદ કર્યો, ISROએ શૅર કર્યો
‘પ્રજ્ઞાન રોવર’ દિવસેને દિવસે તેના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે... તો તેની સાથે વિક્રમ લેન્ડર પણ સાથે સાથે જોવા મળી રહ્યું છે... ત્યારે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા - ISROએ વધુ એક અપડેટ લોકો સમક્ષ રજ?...
14 દિવસ બાદ શું થશે લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનનું? ISROના વૈજ્ઞાનિકે કર્યો મોટો ખુલાસો
ચંદ્રયાન-3ના રોવર પ્રજ્ઞાન અને લેન્ડર વિક્રમ ચંદ્ર પરથી સાઈન્ટિફિક ડેટા એકત્ર કરીને ધરતી પર મોકલી રહ્યા છે. 14 દિવસના મિશનો લગભગ અડધો હિસ્સો પૂરો થઈ ચૂક્યો છે. તમામના મનમાં આ સવાલ જરૂર હશે કે, 14 ...
ચંદ્રયાન-3ની સફળતા બાદ ISRO 2 સપ્ટેમ્બરે આદિત્ય L1 મિશન કરશે લોન્ચ, સમય કરાયો નક્કી
ચંદ્રયાન-3ની સફળતા બાદ હવે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એક નવું પગલું ભરવા જઈ રહ્યું છે. તેમણે સોમવારે માહિતી આપી છે કે આદિત્ય L1 મિશન 2 સપ્ટેમ્બરે સવારે 11.50 વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રીહ?...
પહેલાની સરકારોને ISRO પર વિશ્વાસ નહોતો: પૂર્વ વૈજ્ઞાનિક નંબી નારાયણ
ભારતના ચંદ્રયાન-3નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ થઈ ગયું છે. ISROએ ચંદ્રયાન-3 ચંદ્રનું દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડ થયા બાદ ઈતિહાસ રચી દીધો છે. ISROના પૂર્વ વૈજ્ઞાનિક નંબી નારાયણે જણાવ્યું ક?...
ચંદ્રયાન-3ની સફળતા બાદ ભદ્રકાળી મંદિર પહોંચ્યા ISRO ચીફ એસ.સોમનાથ, કહ્યું ‘હું ધર્મગ્રંથ પણ વાંચુ છુ.
ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ બાદ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા - ISROના ચીફ એસ.સોમનાથ આજે તિરુવનંતપુરમમાં પૂર્ણમિકવુ ભદ્રકાળી મંદિર પહોંચ્યા હતા. અહીં તેમણે પૂજા-અર્ચના કર્યા બાદ ક?...
ISROએ પ્રજ્ઞાન રોવરનો નવો Video કર્યો શેર, ‘શિવશક્તિ’ પોઈન્ટ પર ચંદ્રના રહસ્યો જોઈ રહ્યું છે રોવર
ચંદ્રયાન-3મિશન હેઠળ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર મોકલવામાં આવેલ પ્રજ્ઞાન રોવર ‘શિવ શક્તિ’ પોઈન્ટ પર ચાલતું જોવા મળ્યું છે. ભારતની સ્પેસ એજન્સી ‘ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન’ (ISRO) દ્વારા રો?...
ISROના વૈજ્ઞાનિકોને મળ્યા બાદ PM મોદી પહોંચ્યા દિલ્હી, જણાવ્યું ચંદ્રયાન-3ની સફળતા સાથે શું છે તિરંગા કનેક્શન
BICS કોન્ફરન્સ, ગ્રીસ અને બેંગલુરુમાં ઈસરોના વૈજ્ઞાનિકોને મળ્યા બાદ PM મોદી રાજધાની દિલ્હી પરત ફર્યા હતા. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. દિલ્હી એરપો...