ચંદ્ર બાદ હવે સૂર્ય પર મોકલાશે યાન ! ISRO આદિત્ય L-1 લોન્ચ કરવાની કરી રહ્યું છે તૈયારી, જાણો ક્યારે અને ક્યાંથી થશે લોન્ચ
ભારતની સ્પેસ એજન્સી ISRO આદિત્ય L-1 લોન્ચ કરવાની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે. બીજી તરફ, ભારતીયો ચંદ્રયાન-3 ની સફળતાની ઉજવણી કરશે, જ્યારે ISRO આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્પેસ સ્ટ?...
એક એકલું વિક્રમ ! તમામ સીમાઓ કરી પાર, હવે લેન્ડર એકલા મિશનને કેવી રીતે સંભાળશે, જાણો વિગતવાર
ચંદ્રયાન-3ના લેન્ડિંગ પહેલા એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન પૂર્ણ થઈ ગયું છે. ISROએ ગુરુવારે (17 ઓગસ્ટ) બપોરે, માહિતી આપી છે કે ચંદ્રયાન-3 અને વિક્રમ લેન્ડરનું પ્રોપલ્શન અલગ થઈ ગયું છે. ચંદ્ર પર ઉતરતા પહે?...
છેલ્લા સ્ટેજમાં ચંદ્રયાન-3ને મળી મોટી સફળતા, વિક્રમ લેન્ડર અલગ થયા પછી 23 ઓગસ્ટે ચંદ્ર પર ઉતરશે અને ઇતિહાસ રચશે.
ચંદ્રયાન-3ના ચંદ્ર પર ઉતરાણ પહેલા ઈસરોએ મોટી સફળતા મેળવી છે. ચંદ્રયાન-3 ને ગુરુવારે બપોરે 1.08 કલાકે બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે, જે લેન્ડિંગ પહેલા પણ એક મહત્વપૂર્ણ પ્રક્રિયા હતી. આ પ્રક્રિયા...
ISROનું ચંદ્રયાન-3 અંગે લેટેસ્ટ અપડેટ, આજે પ્રોપલ્શન અને લેન્ડર મોડ્યુલ અલગ થશે, જાણો કેટલું રહ્યું અંતર
દેશના મહત્વાકાંક્ષી ચંદ્રયાન-3એ ગઈકાલે ચંદ્રની ભ્રમણકક્ષાનો પાંચમો અને અંતિમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. હવે ચંદ્રયાન-3 ચંદ્રની સપાટીની વધુ નજીક પહોંચી ગયું છે. ISROએ ચંદ્રયાન-3 મિશનન?...
આજે ચંદ્રયાન 3 મારશે મોટી છલાંગ, ચંદ્રની ચોથી ભ્રમણકક્ષામાં કરશે પ્રવેશ, ઈસરોની તૈયારી પૂર્ણ
ભારતનું ચંદ્રયાન 3 મિશન આજે ચંદ્ર તરફ વધુ એક પગલું ભરશે. ચંદ્રયાન 3 ફરી એકવાર લાંબી કૂદકો મારીને ચંદ્રની ચોથી કક્ષામાં પ્રવેશ કરશે. ઈસરોએ આ માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. સતત ચંદ્રની ભ્રમણક?...
રશિયાએ 47 વર્ષ બાદ લૂના-25 લોન્ચ કર્યું, ચંદ્રયાન-3 પહેલાં ચંદ્ર પર લેન્ડ કરશે! રેકોર્ડ સર્જવાની હરિફાઈ શરૂ
ભારત બાદ હવે રશિયાએ પણ લુનર મિશન લુના-25 લોન્ચ કર્યું છે. રશિયાએ 47 વર્ષ બાદ પોતાનું યાન આ મિશન પર મોકલ્યું છે. લુના 25ને મોસ્કોથી લગભગ 5500 કિમી પૂર્વમાં સ્થિત અમુર ઓબ્લાસ્ટના વોસ્ટોની કોસ્મોડ્રોમ?...
‘ચંદ્રયાન-3માં 100 કિમી સુધી કોઈ તકલીફ નહીં, પણ આ તબક્કો ખુબ જ મહત્વનોઃ ઈસરો ચીફ.
ISROના અધ્યક્ષ એસ. સોમનાથે જણાવ્યું હતું કે ચંદ્રયાન-3 સારી સ્થિતિમાં છે અને તેનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો ભ્રમણકક્ષા નિર્ધારણ પ્રક્રિયા હશે, જ્યારે અવકાશયાન 100 કિલોમીટરની ગોળાકાર ભ્રમણકક્ષામ?...
ચંદ્રથી આટલું જ દૂર છે ચંદ્રયાન-3, દક્ષિણ ધ્રુવથી કેટલા અંતર દૂર હોવાની ઈસરોએ આપી લેટેસ્ટ માહિતી.
ચંદ્રયાન-3 હવે ચંદ્રની સપાટીથી થોડા જ અંતર દૂર છે. ઈસરોએ ફરી એકવાર યાનની ભ્રમણકક્ષા બદલી છે જેથી તે ચંદ્રની નજીક પણ પહોંચી શકે. સ્પેસ એજન્સીએ જણાવ્યું કે આગામી સમયમાં આ પ્રક્રિયા 9 ઓગસ્ટે કરવા...
ચંદ્રયાન-3 આજે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે, સફળતા નહીં મળે તો શું થશે?
આજે એટલે કે 5મી ઓગસ્ટ ચંદ્રયાન-3 માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યાની આસપાસ ઈસરોના વૈજ્ઞાનિકો ચંદ્રની ભ્રમણકક્ષામાં અવકાશયાન દાખલ કરશે. દરેક ...
આજે આ સમયે ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરશે ચંદ્રયાન 3.
ઈસરો અને ભારતીયો માટે આજે ઐતિહાસિક દિવસ છે. 14 જુલાઈ, 2023એ લોન્ચ થયેલું ચંદ્રયાન આજે ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરશે. આજે 5 ઓગસ્ટ, 2023ના સાંજે 7 કલાકે ચંદ્રયાન 3 ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરશે. ચંદ્રયાન-3?...