SIT રિપોર્ટ બાદ સુપ્રીમ કોર્ટનો ઠરાવ : “વનતારા કાયદાનું પાલન કરે છે, તેને કલંકિત ન કરો”
સુપ્રીમ કોર્ટમાં વનતારા પ્રાણી પુનર્વસન કેન્દ્ર મામલે થયેલી તાજેતરની સુનાવણીમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. જામનગરમાં આવેલા આ કેન્દ્ર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેમ કે વિદેશ...
જામનગરમાં ચાંદીબજારમાં સતત 41માં વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન, ચાંદીના ગણપતિ સ્થાપિત કરાશે
જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલા શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા છેલ્લા 40 વર્ષથી ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ વિશાળ ધામધૂમ સાથે ઉત્સવનું આયોજન થવાનું છે. ખાસ કરીને આ વર?...
વનતારાની તપાસ માટે SITની રચના કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ
સુપ્રીમ કોર્ટે ગુજરાતના જામનગર ખાતે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત વનતારા (Vantara – ગ્રીન ઝૂઑલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર)ની કામગીરી અંગે ગંભીર નોંધ લઈને તેની તપાસ માટે વિશેષ...
ગુજરાતના 12 જિલ્લામાં લમ્પી વાઈરસના 462 કેસ, 23 લાખથી વધુ પશુઓનું રસીકરણ કરાયું
પશુઓમાં લમ્પી વાઈરસના લક્ષણો જણાય તો 1962 નંબર પર કોલ કરવો પશુપાલન વિભાગ દ્વારા સારવાર હેઠળના અસરગ્રસ્ત ગૌ વંશનું નિયમિત ફોલોઅપ લેવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, દેવભૂમિ દ...
જામનગર: સીતારામ સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી 300 નંગ ઈંગ્લિશ દારૂની બાટલીઓનો જથ્થો જપ્ત
જામનગરમાં દારૂની ગુતરેલી હેરાફેરી સામે એલસીબીની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરના ગોકુલ નગર નજીક આવેલી સીતારામ સોસાયટીની શેરી નંબર-1માં આવેલ એક રહેણાંક મકાનમાં ઇંગ્લિશ દારૂનો મોટો જથ?...
ઓડિશામાં યુવતીના આત્મહત્યાના બનાવ બાદ જામનગરમાં ABVPના કાર્યકરો દ્વારા લાલબંગલા પાસે વિરોધ પ્રદર્શન કરાયું
જામનગર શહેરમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકરો દ્વારા એક અત્યંત ઉગ્ર અને ભાવનાત્મક વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું. લાલ બંગલા વિસ્તાર ખાતે ભેગા થયેલા કાર્યકરો દ્વારા પાટ...
જામનગરમાં રિક્ષામાંથી 180 બોટલો દારૂ મળી આવતાં બે શખ્સોની અટકાયત
જામનગરના મિગ કોલોની વિસ્તારમાં એલસીબી (સ્થાનિક ગુનો શાખા) દ્વારા દારૂની હેરાફેરીના એક ગંભીર મામલાની પોલ ખુલ્લી પડી છે. મળતી માહિતી મુજબ, તળાવની પાળ નજીક આવેલા મિગ કોલોની વિસ્તારમાંથી હિરેન...
ગુજરાતનું એવું મંદિર જ્યાં 1964થી ચાલે છે અખંડ રામધૂન, ભક્તોની રગે રગેમાં હનુમાનજી
જામનગરમાં આવેલું બાલા હનુમાન મંદિર અખંડ રામધૂનના કારણે દેશભરમાં જાણીતું છે. બિહારના એક નાનકડા ગામમાં 1912માં જન્મેલા પ્રેમભિક્ષુક મહારાજે આ મંદિરની સ્થાપના કરી હતી. તેમણે યુવાનીમાં જ ભગવો ધ?...
દેશભરમાં જાણીતું બાલા હનુમાન મંદિર, 1964થી ચાલે છે અખંડ રામધૂન, પરચા અપરંપાર
જામનગરમાં આવેલું બાલા હનુમાન મંદિર અખંડ રામધૂનના કારણે દેશભરમાં જાણીતું છે. બિહારના એક નાનકડા ગામમાં 1912માં જન્મેલા પ્રેમભિક્ષુક મહારાજે આ મંદિરની સ્થાપના કરી હતી. તેમણે યુવાનીમાં જ ભગવો ધ?...
જામનગરમાં ચાલુ થયું મેગા ડીમોલેશન, દબાણકારોમાં ફાફળાટ
છેલ્લા ઘણા દિવસથી બેટ દ્વારકા તેમજ આસપાસ ની જગ્યામાં મોટાપાયે થયેલ દબાણો દૂર કર્યા બાદ દાદાનું બુલડોઝર આજે જામનગર તરફ વર્યું છે ત્યારે આજે જામનગર મહાનગર પાલિકાના વિસ્તારમાં આજે તંત્રનુ મ?...