ગુજરાતના બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પહોંચી ખેડા જિલ્લાના કપડવંજમાં
આરોપીઓ માત્ર રાત્રે સુવા આવતા હતા તેવો મકાન માલિકે કર્યો ખુલાસો અમદાવાદના મિત્રની ભલામણથી બે દિવસથી રાત્રે આવતા હતા આ આરોપીઓ દિવસ દરમિયાન આરોપીઓ ક્યાં જતા હતા તેની મકાન માલિકને નથી જાણ ...
કપડવંજ પોલીસે મધ્યપ્રદેશની આંતરરાષ્ટ્રીય મહિલા ગેંગને ઝડપી પાડી
કપડવંજ પોલીસની સતર્કતાના કારણે ચોરીની ઘટના બને તે પહેલાં આંતરાજ્ય ચોરી કરતી મહિલા ગેંગને ઝડપી પાડવામાં આવી હતી. કપડવંજ પોલીસે કોઈ મોટી ઘટના બને તે પહેલાં આંતરાજ્ય કડીયા સાંસી ગેંગની ત્રણ મ...
ખેડા જિલ્લાની બાળ કલ્યાણ કરતી સંસ્થાઓ ધ્વારા દત્તક જાગૃતિ માસ કાર્યક્રમ યોજાયો
ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમાજમાં ત્યજી દેવાયેલા તથા મા-બાપ વિહોણાં અનાથ બાળકોને યોગ્ય માતા-પિતા/પરીવાર દ્વારા દત્તક લેવામાં આવે અને કોઈ બાળક મા-બાપ/પરીવાર વિહોણું ન રહ?...
કપડવંજ એપીએમસી ખાતેથી મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની ખરીદી કરી શકાશે
વર્ષ ૨૦૨૪-૨૫ માં પ્રાઈઝ સપોર્ટ સ્કીમ (PSS) અંતર્ગત મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી અંગે જિલ્લા કક્ષાની મોનિટરીંગ બેઠક કલેકટર કચેરી, નડિયાદ ખાતે જિલ્લા વિકાસ અધિકારી એસ. ડી.વસાવાન?...
નડિયાદમાં હિન્દુ અનાથ આશ્રમ ખાતે “બાળ દિન” ઉજવાયો
૧૪ નવેમ્બરે નિમિતે ખેડા-નડીયાદની બાળ કલ્યાણ માટે કામ કરતી સંસ્થાઓ બાળ કલ્યાણ સમિતિ-જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, મહિલા બાળ વિકાસ વિભાગ સહિત માતૃછાયા અનાથા આશ્રમ અન?...
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વડતાલ ખાતે ગો મહિમા દર્શન-પ્રદર્શનની મુલાકાત લીધી
વડતાલ ખાતે શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વડતાલ ધામ ખાતે ગો મહિમા દર્શન - પ્રદર્શનની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્...
કપડવંજના પુનાદરા પાસે પેટ્રોલ પંપ પર મધ્યરાત્રીએ ચોરીનો પ્રયાસ
પેટ્રોલ પંપ પર ચોરી કરવા આવેલ ઈસમને પણ ઈજાઓ થઈ હોવાની શંકા કપડવંજ તાલુકાના પુનાદરા પાટીયા પાસે આવેલ મારુતિ પેટ્રોલ પંપ પર રાત્રિના 2.40 મિનિટના અરસામાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવાની ઘટના બની ?...
ભારતીય સંસ્કૃતિના વિકાસમાં સંતો મહંતોની આગવી ભૂમિકા – વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડતાલ ધામના ૨૦૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે શતાબ્દી મહોત્સવમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને હરિભક્તો અને શ્રદ્ધાળુઓને શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્...
કપડવંજ પંથકમાં શિયાળાનો શુભારંભ છતાંય પશુપાલકોને મૂંઝવતો ઘાસચારાનો અભાવ
કપડવંજ અને વાત્રકકાંઠા વિસ્તારમાં ઠંડીની શરૂઆતનો શુભારંભ થઈ ચૂક્યો છે. નવા વર્ષની ઉજવણીની સાથે જ પંથકજનો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે આ પંથકમાં સૂકા ઘાસચારાનો પ્રશ્ન પશુપાલકો?...
કપડવંજની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સ્વચ્છતા સેવા અંતર્ગત કાર્યક્રમ યોજાયો.
કપડવંજ કેળવણી મંડળ સંચાલિત આર એન્ડ કોમર્સ કોલેજ કપડવંજમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાયા હતા જેમાં આચાર્ય ડૉ.ગોપાલ શર્માના માર્ગદર્શન હેઠળ એન એસ એસ પ્રોગ્રામ ઓફિસર ડૉ .અર?...