કર્ણાટકમાં ટ્રક–બસની ભીષણ ટક્કર, 17 લોકો જીવતા બળીને મોતને ભેટ્યા
કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લાના હિરિયૂર તાલુકામાં ગુરુવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો, જેમાં ઓછામાં ઓછા 17 લોકોના મોત થયાની આશંકા છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 પર ગોરલાથુ ક્રોસ નજીક બન?...
કર્ણાટક વિવાદ: ડેપ્યુટી CMએ ગણાવ્યો ‘સેક્યુલર તહેવાર’, ચામુંડેશ્વરી પર્વત મુદ્દે હિંદુઓમાં આક્રોશ
કર્ણાટકમાં દશેરાના ઉત્સવને લઈને આ વખતે મોટો રાજકીય અને ધાર્મિક વિવાદ ઊભો થયો છે. હિંદુ પરંપરાથી જોડાયેલા આ પવિત્ર ઉત્સવને “સેક્યુલર તહેવાર” ગણાવવાના ડેપ્યુટી CM ડી.કે. શિવકુમારના નિવેદન અન?...
કર્ણાટકમાં લાશોના દફન સાથેનો ભયાનક ખુલાસો, સફાઈ કર્મચારીના દાવા બાદ SITની રચના
કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાના અતિપ્રસિદ્ધ યાત્રાધામ ‘ધર્મસ્થળ’ હાલ ગંભીર વિવાદમાં ઘેરાયું છે, જ્યાં એક પૂર્વ સફાઈકર્મીએ દાવો કર્યો છે કે તેમને વર્ષો સુધી સેંકડો મૃતદેહોને ગેરકાયદેસર ?...
કર્ણાટકના પૂર્વ CM બીએસ યેદિયુરપ્પાને મળી Z કેટેગરીની સિક્યોરિટી, જાણો સુરક્ષામાં વધારો કરવા પાછળનું કારણ
કર્ણાટકના પૂર્વ સીએમ અને બીજેપીના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પાને Z કેટેગરીનીસિક્યોરિટી મળી છે. તાજેતરમાં જ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ બ્યૂરો દ્વારા ખતરાનું એલર્ટ જાહેર કર્યા બાદ કેન્દ્રીય ગૃ?...