અશ્લીલ વીડિયો મામલે કર્ણાટકના DGP રામચંદ્ર રાવ સસ્પેન્ડ, તપાસના આદેશ
કર્ણાટક સરકારના વરિષ્ઠ IPS અધિકારી અને DCRE DGP કે. રામચંદ્ર રાવને કથિત અશ્લીલ વીડિયો વાયરલ થવાના મામલે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડિપાર્ટમેન્ટ ઑફ પર્સનલ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ રી?...
PM મોદીએ ઉડુપીમાં શ્રી કૃષ્ણ મઠની મુલાકાત લીધી
PM નરેન્દ્ર મોદીએ આજે ઉડુપીમાં ઐતિહાસિક શ્રી કૃષ્ણ મઠની મુલાકાત લીધી અને ‘લક્ષ ગીતા પાઠન’ (લક્ષ્મણ ગીતાનું વાંચન) માં ભાગ લીધો. આ એક સામૂહિક પાઠ છે જેમાં 1 લાખથી વધુ ભક્તોએ ભગવદ ગીતાના શ્લોકોન?...
ધરપકડ કરાયેલા કોંગ્રેસના MLAના અનેક સ્થળોએ EDના દરોડા, અત્યાર સુધીમાં કરોડોની સંપત્તિ જપ્ત
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શનિવારે કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય કેસી વીરેન્દ્ર ઉર્ફે "પપ્પી" સામે ગેરકાયદેસર સટ્ટાબાજી કૌભાંડની તપાસના ભાગરૂપે એક મોટા પગલાં લીધાં. સૂત્રોના જણાવ્યા મ?...
પથ્થરમારો, તોડફોડ સહિતના 60 કેસો કર્ણાટક સરકારે પરત ખેંચ્યા, 11માં કોંગ્રેસ કાર્યકર્તાઓ હતા આરોપી
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકારે 4 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાયેલી કેબિનેટ બેઠકમાં એક મોટો અને વિવાદાસ્પદ નિર્ણય લીધો છે. સરકારે રાજ્યમાં વિવિધ સમયગાળા દરમ?...
કર્ણાટકમાં લાશોના દફન સાથેનો ભયાનક ખુલાસો, સફાઈ કર્મચારીના દાવા બાદ SITની રચના
કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાના અતિપ્રસિદ્ધ યાત્રાધામ ‘ધર્મસ્થળ’ હાલ ગંભીર વિવાદમાં ઘેરાયું છે, જ્યાં એક પૂર્વ સફાઈકર્મીએ દાવો કર્યો છે કે તેમને વર્ષો સુધી સેંકડો મૃતદેહોને ગેરકાયદેસર ?...
કલબુર્ગીમાં ભયાનક માર્ગ અકસ્માત, ટ્રક અને વાન વચ્ચે અથડામણમાં પાંચનાં મોત, 11 ઘાયલ
કર્ણાટકના કાલબુર્ગીમાં નેલોગી ક્રોસ નજીક પાર્ક કરેલી ટ્રક (Truck) સાથે એક વાન અથડાઈ હતી, જેના પરિણામે પાંચ લોકોના મોત થયા હતા અને 11 લોકો ઘાયલ થયા હતા. તમામ મૃતકો બાગલકોટ જિલ્લાના રહેવાસી હતા. ઘાય?...
કર્ણાટકના CM સિદ્ધારમૈયાની મુશ્કેલીમાં વધારો, રાજ્યપાલે આપી કેસ ચલાવવાની મંજૂરી, જાણો શું છે MUDA કેસ
કર્ણાટકના રાજ્યપાલ થાવર ચંદ ગેહલોતે મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) જમીન કૌભાંડ સંબંધિત આરોપોના સંબંધમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે. આરટીઆઈ એક્ટિવિસ?...
અમદાવાદથી બેંગ્લુરુ વચ્ચે સરકારી બસ સેવા શરૂ થશે, કર્ણાટક સરકારનો નિર્ણય, જાણો કેટલું હશે ભાડું?
કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ટૂંકસમયમાં છેક બેંગ્લુરૂથી અમદાવાદ અને બેંગ્લુરૂથી જગન્નાથપુરી સુધીની બસ કનેક્ટિવિટી શરૂ કરવા જઈ રહી છે. યુરોપિયન સ્ટાઈલથી ડિઝાઈન આ એસી સ્લિપર...