ગુજરાતના જાણીતા સનદી અધિકારી અને શિક્ષણવિદ ડૉ. કુલીનચંદ્ર યજ્ઞાનિકનું ૯૭ વર્ષની વયે નડિયાદ ખાતે નિધન
ગુજરાતના જાણીતા સનદી અધિકારી અને શિક્ષણશાસ્ત્રી ડૉ. કુલીનચંદ્ર યજ્ઞાનિકનું આજરોજ નડિયાદ ખાતે ૯૭ વર્ષની વયે નિધન થયું હતું. જિલ્લા વહીવટી તંત્ર વતી અધિક નિવાસી કલેકટર શ્રી ભરત જોષી અને નડિ?...
મહિલા યુરોલોજી જાગૃતિ કાર્યક્રમ
મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય વિષે તકેદારી અને જાગૃતતા કેળવે તે હેતુસર નડિયાદની મુળજીભાઈ પટેલ યુરોલૉજિક્લ હૉસ્પિટલ દ્વારા મહિલા યુરોલોજી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુંબઈના યુરોલોજીસ?...
નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ શહેર યુવા મોરચા દ્રારા મશાલ રેલી યોજાઈ
નડિયાદ શહેર યુવા મોરચા દ્રારા તારીખ 25મી જુલાઈ ના રોજ સાંજે 6:00 કલાકે "કારગીલ વિજય" દિવસના 25 વર્ષ પૂર્ણ થતા ઉજવણીના ભાગરૂપે નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ના માર્ગદર્શન હેઠળ અને ખેડા...
મહેમદાવાદમાં નેત્ર નિદાન અને ચશ્મા વિતરણનો કાર્યક્રમ યોજાશે
મહેમદાવાદ શહેરમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાતના ઉપક્રમે મહેમદાવાદ સોસાયટી દ્વારા તારીખ 27 જુલાઈ 2024 ને શનિવારે સવારે ૧૦ થી ૧ કલાક દરમિયાન ગુજરાતના રેડક્રોસના ચેરમેન અજયભાઈ પટેલના માર્?...
જિલ્લામાં સ્વાતંત્ર્ય દિનની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગ રૂપે ગુતાલ માધ્યમિક શાળા ખાતે ભારતના પ્રથમ રાષ્ટ્રધ્વજના દર્શન કરાવવામાં આવશે
ખેડા જિલ્લામાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિન ઉજવણી કાર્યક્રમના અનુસંધાને ઉત્સાહનો માહોલ જોવા મળી રહેલ છે. ત્યારે નડિયાદ તાલુકાની જાણીતી સરકારી માધ્યમિક શાળા ગુતાલ ખાતે ૨૭ જુલાઈના શનિવા?...
મહેમદાવાદ તાલુકામાં તબીબો વિના દર્દીઓથી ઉભરાતા આરોગ્ય કેન્દ્રો
મહેમદાવાદ તાલુકામાં આવેલા કાચ્છઇ અને વરસોલા પીએચસીમાં છેલ્લા ઘણા સમયથી મેડિકલ ઓફિસરની જગ્યાઓ ખાલી હોવાના કારણે પ્રજાજનોને ભારે હાલાકી ભોગવી પડે છે.હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. વરસાદ...
રાજ્ય સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી, નડીઆદ ખાતે સહકારથી સમૃધ્ધિ કાર્યક્રમ માટે બેઠક યોજાઈ
ગુજરાત સહકાર, મીઠા ઉદ્યોગ, લઘુ સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા અને ધી ગુજરાત સ્ટેટ કો.ઓપ. બેંક લિ.ના ચેરમેન અજય પટેલની અધ્યક્ષતામાં ધી ખેડા જિલ્લા સહકારી બેન્ક, નડ...
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી નડિયાદ ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો. જેમાં રસ્તા, પી.એમ. કિસાન યોજના, ગેરકાયદેસર દબાણ, કોમન પ્લોટ દબાણ, પાણીના નિક?...
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર દ્વારા સેવાકીય કાર્ય હાથ ધરાયું
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે 4000 નંગ પાણીપુરી ગૌરી વ્રત કરતી દીકરીઓને બેસાડી ને પાણીપુરી ખવડાવવામાં આવી. જેમાં મંદિરના વ્યવસ્થાપક શ્રી અશોકભાઈ પંચાલ તથા આમં?...
નડિયાદ રૂડસેટ સંસ્થા દ્વારા બેરોજગાર યુવાન-યુવતીઓને 30 દિવસની એસી અને ફ્રિજ રિપેરિંગની નિશુલ્ક તાલીમ યોજાઈ
નડિયાદ રૂડસેટ સંસ્થા દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનના સહયોગથી બેરોજગાર યુવાન-યુવતીઓને 30 દિવસની એસી અને ફ્રિજ રિપેરિંગની નિશુલ્ક તાલીમ આપવામાં આવી. જ?...