ડાકોરમાં ગટરના ગંદા પાણી ઉભરાતા ગોમતી તળાવમાં જતાં લાખો શ્રદ્ધાળુઓને મુશ્કેલી : તંત્રની કામગીરી સામે રોષ
પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ઘણી બધી જગ્યાએ ગટરના પાણીની ઠેરઠેર સમસ્યા છે, અગાઉ પણ ગંદકી મામલે ડાકોરના વેપારીઓએ આક્રમક સ્વરૂપ ધારણ કર્યું હતું, પરંતુ સમસ્યા દૂર થઈ નથી. હાલ પણ સ્થિતિ ઠેરની ઠે?...
તીર્થધામ વડતાલ ખાતે આવેલ અષ્ટાંગ યોગીવર્ય સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામીના ૨૪૩મા પ્રાગટ્ય દિનની ઉજવણી ધામધૂમપૂર્વક ઉજવાઇ
વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે આવેલ અષ્ટાંગ યોગીવર્ય સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામીના ૨૪૩મા પ્રાગટ્ય દિનની ઉજવણી ધામધૂમપૂર્વક ઉજવાઇ હતી. આ પ્રસંગે તારાપુરના હરિભક્ત...
ખેડા જિલ્લાની 1700 આશા-ફેસીલીએટર બહેનોનો ‘કામ સામે મળતા ઓછા દામ’ સામે આક્રમક દેખાવ : કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું
ખેડા જિલ્લામાં અંદાજિત 1700 બહેનો આશા-ફેસીલીએટરની કામગીરી કરી રહી છે. જે તમામ દેશ વ્યાપી આંદોલનમાં જોડાઈ આજે અને આવતીકાલે એમ સામૂહિક માસ સીએલ પર ઉતર્યા છે. અગાઉ રજૂ કરેલ માંગણી ન સંતોષાતા અને ક?...
સી.બી.પટેલ આર્ટસ કોલેજમાં વસંત પંચમી નિમિત્તે વિદ્યાર્થીઓના માતૃ પિતૃ પૂજનનો કાર્યક્રમ યોજાયો
સી.બી.પટેલ આર્ટસ કોલેજમાં વસંત પંચમી નિમિત્તે વિદ્યાર્થીઓના માતૃ પિતૃ પૂજનનો અનેરો માહોલ" ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી.પટેલ આર્ટસ કોલેજ, નડિયાદમાં ત્રણ લેક્ચર બાદ વિવિધ કલાત્?...
લગ્ન પ્રસંગ પતાવી પરત રાજપીપળા ફરતા જાનૈયાઓને ફુડ પોઈઝનીગની અસર : હાલ તમામ અસરગ્રસ્ત જાનૈયાઓની સ્થિતિ સ્ટેબલ
લગ્ન પૂર્ણ કરી પરત રાજપીપળા જતી વખતે એકાએક બસમાં ૨૦-૨૫ લોકોને ઝાડા, ઉલ્ટી થતાં આ જાનૈયાઓની બસને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી છે. હાલ તમામ અસરગ્રસ્ત જાનૈયાઓની સ્થિતિ સ્ટેબલ છે. મળત?...
કઠલાલના યુવાન પાર્થ વ્યાસે વિશ્વ રેકોર્ડ સર્જ્યો
કઠલાલના યુવાને 'જય શ્રી રામ' નામના ટેટુ 3100 થી વધુ રામભક્તોને હાથમાં નિઃશુલ્ક બનાવી ઇન્ફ્લુઅન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નામ નોંધાવ્યુ?...
ખેડા જિલ્લાકક્ષાએ પરંપરાગત રમતોની સ્પર્ધાઓનું આયોજન દ.વિ.સો. સાર્વજનિક વ્યાયામ શાળા નડિયાદ ખાતે કરવામા આવ્યુ
ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, નડીયાદ, જિ. ખે?...
નડિયાદ શ્રી સંતરામ મંદિરના 193મા સમાધિ મહોત્સવની તૈયારીઓ શરૂ : અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાશે
સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી સંતરામ મંદિરના 193માં સમાધિ મહોત્સવ નિમિત્તે આગામી દિવસોમાં ભારતના વિખ્યાત કથાવ્યાસની કથા યોજાશે. નડિયાદના આંગણે 1008 મા કનકેશ્વરીદેવીજીના શ્રીમુખે સૌપ્રથમ વખત શિ...
વિર્ગો લેમિનેટ ફેક્ટરીમાં શોર્ટ સર્કિટના કારણે ભયાનક આગ લાગતાં અફરાતફરી મચી
ખેડા જિલ્લામાં વિર્ગો લેમિનેટ ફેક્ટરી ગામ સોખડા તાલુકા માતર ખાતે શોર્ટ સર્કીટના કારણે આગ ફાટી નીકળતા અફરાતફરી મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે 5:30 કલાકે વિર્ગો લેમિનેટ ફે?...
ખેડા જિલ્લા ભાજપ બક્ષીપંચ યુવા મોરચા દ્વારા રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરી વિરોધ નોંધાવ્યો
વિરોધ પક્ષના કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશના પીએમ નરેન્દ્ર મોદી અંગે જ્ઞાતિ આધારિત અભદ્ર ભાષાનો ઉલ્લેખ કરવા મામલે વિરોધ થઈ રહ્યો છે, ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં સરદારની પ્રતિમા પાસ?...