KDCC બેંકની ૭૭મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ : ૨૦ ટકા ડિવિડન્ડ ચૂકવવાનો ઐતિહાસિક નિર્ણય
ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિ.એટલે કેડીસીસી બેંકના ૭૭ વર્ષના ઇતિહાસમાં છેલ્લા ત્રણેક વર્ષમાં જ બિઝનેસમાં ૬૨.૫૨ ટકાનો વધારો થયો છે, જેનો તમામ શ્રેય કેડીસીસી બેંકના ચેરમેન તેજસ પટેલ ?...
ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે વુમેન્સ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ
ખેડા જિલ્લામાં કપડવંજ મુખ્યાજી ગ્રાઉન્ડ ખાતે વુમન્સ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ નો શુભારંભ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડા લોકસભાના સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યો. આ ટુર્નામ...
શ્રી સંતરામ તપોવન ગર્ભસંસ્કાર કેન્દ્ર તથા શ્રી સંતરામ ચાઈલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટરમાં સંસ્કાર વિધિ કાર્યક્રમ યોજાયો
શ્રી સંતરામ મંદિર સંચાલિત અને પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી અને સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ ના સાનિધ્યમાં અને કો- ઓર્ડીનેટર રાહુલભાઈ દવે ની આગેવાની હેઠળ ચાલતા શ્રી સંત?...
વડતાલધામ સ્વામિનારાયણ મંદિરમાં ૫૦૦ કિલો કેસરકેરીનો આમ્રઉત્સવ ઉજવાયો
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલધામમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં તા. ૨૩ શુક્રવારના રોજ અપરા એકાદશીના શુભદિને દેવોને ભરૂચના ઉર્જિતકુમાર ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા ૫૦૦ ક...
ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ વડતાલધામમાં ૨૦૫ રૂમનું અતિથિગૃહનું ભૂમિપૂજન યોજાયું
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામમાં શ્રીગોપાલાનંદ સ્વામી અતિથિ ભુવનનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે, એકાદશીના પવિત્ર દિવસે અતિથિ ભૂવનના વિસ્તરણનું કામ હાથ ધરવામા આવ્યું. લાખો...
નડિયાદ બીવીપી શાખા ઘ્વારા નોટબુક-ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો
ખેડા જિલ્લામાં ભારત વિકાસ પરિષદ નડીઆદ શાખા અને શ્રીમદ રાજચંદ્ર મિશન, ધરમપુરના સંયુક્ત ઉપક્રમે રાહત દરે નોટબુક- ચોપડા વિતરણનો શ્રી આત્મ સિદ્ધિ શાસ્ત્ર રચના ભૂમિ, નડીઆદ ખાતે કાર્યક્રમ યોજવા?...
નડિયાદમાં વૃદ્ધનુ એટીએમ કાર્ડ બદલીને એક શખ્સે ૧ લાખ રૂપિયા ઉપાડી લેતા ફરિયાદ
નડિયાદ શહેરમાં એક વૃદ્ધ વ્યક્તિ સાથે એટીએમ કાર્ડ બદલીને છેતરપિંડી કર્યાની ઘટના સામે આવી છે, જેમાં ટાઉન પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નડિયાદના મંજીપુરા રોડ ખાતે રહેતા ગત 1...
એક ૧૪ વર્ષિય દિવ્યાંગ વિદ્યાર્થી પ્રિન્સ મંત્રી કે જે ગીતાજીના ૧૮ અધ્યાયના તમામ શ્લોકો કડકડાટ બોલે છે
ખેડા જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ સંતરામ મંદિર, નડિયાદ ખાતે દર વર્ષે ઉનાળાના વેકેશનમાં ભગવત ગીતાજી વિશે વિદ્યાર્થીઓને જાણકારી મળે , વિદ્યાર્થીઓ નાનપણથી આધ્યાત્મિકતા તરફ વળે , ગીતાજી શું છે. એ ?...
અમદાવાદ ઈન્દોર હાઇવે પર આવેલ છીપડી પાટીયા વિસ્તારમાં નેશનલ હાઇવે પરના બંને બાજુનું સર્વિસ રોડ વિશેની સમસ્યા જનતાની વારંવાર રજૂઆત છતાં હાઇવે ઓથોરિટીની બેદરકારી
ગઈકાલે તા..15/5/25 ના રોજ સ્થાનિક રહીશો દ્વારા માન. ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા ને તેમના કાર્યાલય ખાતે રજુઆત કરતાં. .ધારસભ્ય દ્વારા સ્થાનિકોની રજુઆતને ધ્યાને લઈ તાત્કાલીક માન. પ્રાંત અધિકારી અને નેશન...
નડિયાદમાં કરંટ લાગવાથી ૪૫ વર્ષીય આધેડનું મોત : તંત્રની ગંભીર બેદરકારી
નડિયાદ શહેરમાં મિલરોડ સર્કલ ઉપર પરોઢીએ યુવકને કરંટ લાગવાની ઘટના બનવા પામી છે, જે ઘટનામાં વધારે ઈજાઓ પહોંચતા યુવકનું મોત થવા પામેલ છે. શહેરના મિલ રોડ સર્કલ ઉપર ચા પાણી કર્યા બાદ આધેડ બેઠા હત?...