ડોક્ટર તરીકેની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરનાર દંપતીને ગણતરીના જ કલાકોમાં શોધી કાઢતી મહુધા પોલીસ
ઇ.આઈ.જી.પી. વિધી ચૌધરી અમદાવાદ રેન્જ તેમજ વિજય પટેલ સાહેહ પોલીસ અધિક્ષક, ખેડા-નડીયાદ નાઓ દ્રારા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા મજબતુ થાય તથા લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તે માટે છેતરપિં?...
ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માનું નડિયાદમાં દબદબાભેર અભિવાદન કાર્યક્રમ યોજાયો
ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તેમની નવનિયુક્તિ પછી સૌ પ્રથમવાર ખેડા જિલ્લામાં આવતા તેમનું ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, યોગ?...
મૈસૂરમાં સ્કૂલમાં 13 વર્ષના વિદ્યાર્થી સાથે ભયાનક રેગિંગ
કર્ણાટકના મૈસુર જિલ્લાના જયલક્ષ્મીપુરમ વિસ્તારમાં આવેલી એક પ્રતિષ્ઠિત ખાનગી શાળામાં રેગિંગનો એક ચોંકાવનારો અને માનવતાને શરમાવે એવો કેસ સામે આવ્યો છે. અહીં ધોરણ 8માં અભ્યાસ કરતા 13 વર્ષના ન...
ભજનથી ભૂત ભાગે, ભવિષ્ય જાગે અને વર્તમાન રહે આગે – મોરારિબાપુ
ચિત્રકુટધામ તલગાજરડામાં યોજાયેલ સંતવાણી સન્માન સમારંભ પ્રસંગે મોરારિબાપુએ પ્રસન્નભાવે કહ્યું કે, ભજનથી ભૂત ભાગે, ભવિષ્ય જાગે અને વર્તમાન રહે આગે, એમ ભજનાનંદી હંમેશા મોજમાં જ હોય છે. મોરા?...
કઠલાલ પો.સ્ટે.હદમા વાત્રક નદી નજીકથી વિદેશી દારૂનું કટીંગ કરતા સમયે LCB નો દરોડો : ૧.૮૩ લાખનો મુદ્દામાલ જપ્ત
ઈ.પોલીસ મહાનિરિક્ષક અમદાવાદ વિભાગ, અમદાવાદ અને ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામાં પ્રો...
નડીયાદ સંતરામ દેરી મંદિર ૫૦ હજારથી વધુ દીવડાઓથી ઝળહળી ઉઠ્યું
ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ શ્રી સંતરામ દેરી ખાતે જય મહારાજ ના જય ઘોષ સાથે દેવદિવાળી ની ભવ્ય ઉજવણી કરા હતી, જે દરમિયાન પચાસ હજાર થી વધુ ઘી અને તેલ ના દીવા થી મંદિર રોશની થી ઝગમગી ઉઠ્યું હતું. જય મ?...
નડીઆદ મહાનગરપાલિકા કચેરી દ્વારા ‘વંદે માતરમ્’ રાષ્ટ્રગાનનું સમૂહગાન તેમજ શપથગ્રહણ યોજાયું
ખેડા જિલ્લામાં મ્યુનિસિપલ કોર્પોરેશન નડીઆદ ખાતે "વંદે માતરમ્ @ ૧૫૦" કાર્યક્રમની ઉજવણીના ભાગ રૂપે માન.મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં નડીઆદ મહાનગરપાલિકા કચેરીના અધિકારી/કર્મચારીઓ દ્વારા...
ગુજરાતના લોકસાહિત્યકાર પદ્મશ્રીથી સન્માનિત જોરાવર સિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન
ગુજરાતી લોકસાહિત્યના અગ્રણી વાર્તાકાર, સંપાદક અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા જોરાવરસિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન થયું છે. તેમના અવસાનથી ગુજરાતી સાહિત્ય અને લોકસંસ્કૃતિના ક્ષેત્રમાં શોકન?...
બિહાર ચૂંટણીમાં રેકોર્ડ 64.66% મતદાન, 3.75 કરોડ લોકોએ આપ્યો મત
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ઐતિહાસિક મતદાન નોંધાયું છે. 6 નવેમ્બરનાં રોજ રાજ્યના 18 જિલ્લાઓની 121 બેઠકો પર મતદાન યોજાયું હતું, જેમાં મતદારોનો ઉત્સાહ અદભૂત જોવા મળ્યો. ચૂંટણી પંચ દ્...
સેન્સેક્સ 560 પોઈન્ટ ઘટીને, નિફ્ટી 25,350 થી નીચે
6 નવેમ્બરનાં રોજ ભારતીય શેરબજાર પર ભારે દબાણ જોવા મળ્યું, જેમાં ખાસ કરીને આઈટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને રિયલ્ટી ક્ષેત્રો સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યા. ત્રણેય સૂચકાંકોમાં 1.5 થી 2 ટકા સુધીનો ઘટાડો...