ભાલેજમાં ગેરકાયદે ગૌવંશનું કતલખાનું ઝડપી પાડતી આણંદ જિલ્લા એલસીબી
આણંદ જિલ્લાના ભાલેજમાં લાંબા સમયથી ચાલતા ગૌવંશના ગેરકાયદેર કતલખાનું લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું. એલસીબી દ્વારા થયેલ આ કાયદેસરની કામગીરીમાં કુલ દસ ગૌવંશને જીવતા બ?...
વાવના માવસરી પોલીસ સ્ટેશન ખાતે બિરાજમાન માતાજીની તિથિ ઉજવાઈ
વાવ તાલુકાના માવસરી ખાતે પોલીસ સ્ટેશન કંપાઉન્ડમાં આવેલ વહાણવટી સિકોતર માતાજીની પ્રતિષ્ઠા વર્ષ ૨૦૦૮ માં થતાં ૨૦મી જાન્યુઆરીને સોમવારના રોજ ૧૭મી વર્ષગાંઠ ઉજવાતા હવન યોજાયો હતો, સિકોતર માત?...
તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં શ્રી સરસ્વતી વિદ્યાલય – ઉમરેઠનું શ્રેષ્ઠ પ્રદર્શન
ઉમરેઠ તાલુકા કક્ષાના યોજાયેલ ખેલ મહાકુંભ શ્રી સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ જુદી જુદી રમત સ્પર્ધામાં ભાગ લઈ નંબર પ્રાપ્ત કરેલ છે. આમાં દિવ્યરાજ ચાવડા ચક્ર ફેકમાં પ્રથમ નંબર, દિવ્યરાજ ચ?...
કોંગ્રેસના સાંસદ પર દુષ્કર્મનો આરોપ, મહિલાએ કહ્યું- લગ્નની લાલચે 4 વર્ષ સુધી મારું શોષણ કર્યું
યુપીના સીતાપુરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં એક મહિલાએ કોંગ્રેસ સાંસદ રાકેશ રાઠોડ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. મહિલાની ફરિયાદ પર સાંસદ વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો છે. મહિલાનો આ?...
Microsoft ભારતમાં આટલા અબજ ડોલરનું રોકાણ કરશે! CEO સત્ય નડેલાની જાહેરાત
Microsoftના CEO સત્ય નડેલાની ભારત મુલાકાત દરમિયાન, કંપનીએ ક્લાઉડ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં ભારતમાં $3 બિલિયનના રોકાણની મોટી જાહેરાત કરી છે. આ જાહેરાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને AI-FIRST નેશ...
સંભલ બાદ હવે પટણામાં 500 વર્ષ જૂનું શિવ મંદિર મળ્યું, લોકોએ કહ્યું – ખાસ ધાતુમાંથી બન્યું
રાણિક શોધથી જોડાયેલા ઘણા રસપ્રદ પાસા છે. બિહારની રાજધાની પટણામાં મળેલી આ ભવ્ય મંદિર અને તેલ માટેના પુરાવાઓ તેના ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાની નવીવાર શોધ છે. શ્રેષ્ઠ રીતે, આ મંદિર 15મી સદીનું ?...
પરમાણુ પરીક્ષણમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા વૈજ્ઞાનિક આર.ચિદમ્બરમનું નિધન
દેશના વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિક અને પરમાણુ ઉર્જા આયોગના ભૂતપૂર્વ વડા ડૉ. રાજગોપાલ ચિદમ્બરમનું (R Chidambaram) શનિવારે સવારે અવસાન થયું હતું. છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા, તેઓએ આજે 88 વર્ષની વયે અંતિમ શ...
અખિલ ભારતીય સંત સમિતીના નામનું ખોટુ ફેસબુક પેજ બનાવી બદનામ કરનાર આરોપી ચિત્રકૂટથી ઝડપાયો
આણંદ તાલુકાના સારસાના સત કૈવલ જ્ઞાનપીઠ ગુરૂગાદીનાં આચાર્ય અને અખિલ ભારતીય સંત સમિતિનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલદેવાચાર્યનાં નામની કોઈ અજાણી વ્યકિત દ્વારા સોસ્યલ મિડીયામાં ફેસબુક પેજ બન?...
આણંદ બસ સ્ટેન્ડ અને ટૂંકી ગલીના દબાણો બીજા દિવસે પાલિકાતંત્ર દ્વારા દૂર કરાયા
આણંદ નગરપાલિકા ટીમે આણંદ જુના બસ સ્ટેન્ડ નજીકના રણછોડરાય માર્કેટ અને ટૂંકી ગલીના દબાણકર્તાઓ સતત બીજા દિવસે પણ ચાંપતો પોલીસ બંદોબસ્ત લઈ સમગ્ર વિસ્તારની ખબર લીધી હતી.તેમજ દૂર કરેલા દબાણો અં?...
સંજય મલ્હોત્રા બન્યાં RBIના નવા ગવર્નર, કાલે શક્તિકાંત દાસ પાસેથી સંભાળશે ચાર્જ
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાને નવા ગવર્નર મળી ગયાં છે. કેન્દ્રીય મહેસૂલ સચિવ સંજય સંજય મલ્હોત્રાને RBIના નવા ગર્વનર નિયુક્ત કરવામાં આવ્યાં છે. આવતીકાલે ગર્વનર શક્તિકાંત દાસ નિવૃત થઈ રહ્યાં છે અને...