પુલવામા હુમલાની સાતમી વરસી, PM મોદી સહિત રાષ્ટ્રીય નેતાઓએ 40 CRPF શહીદોને આપી શ્રદ્ધાંજલિ
આજે 14 ફેબ્રુઆરી, 2026ના રોજ દેશ 2019માં થયેલા ભયાનક પુલવામા આતંકી હુમલાની સાતમી વરસી નિમિત્તે શહીદોને યાદ કરી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક રાષ્ટ્રીય નેતાઓએ માતૃભૂમિ માટે સર્વોચ્?...
અમેરિકાના નકશાએ મચાવી હલચલ, PoK ને ભારતનો ભાગ બતાવતા પાકિસ્તાનમાં ચિંતા
અમેરિકા તરફથી તાજેતરમાં બહાર આવેલા એક નકશાએ દક્ષિણ એશિયાની રાજનીતિમાં નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે અને ખાસ કરીને પાકિસ્તાન માટે ચિંતાજનક સંકેત માનવામાં આવી રહ્યો છે. અમેરિકા અને ભારત વચ્ચે ?...
ઓપરેશન સિંદૂર યથાવત, 8 આતંકી કેમ્પ નિશાન પર : આર્મી ચીફની પાકિસ્તાનને ચેતવણી
ભારતીય આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ 15 જાન્યુઆરીના ‘આર્મી ડે’ પૂર્વે યોજાયેલી વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં દેશની સુરક્ષા સ્થિતિ, સરહદી પડકારો અને સેનાની ભવિષ્યની તૈયારી અંગે વિસ્તૃત મ...
પાકિસ્તાની ડ્રોન ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, કાઉન્ટર કાર્યવાહીમાં ડ્રોન તગેડાયું
જમ્મુ-કાશ્મીરમાં ફરી એક વખત પાકિસ્તાનના નાપાક ઇરાદાઓને ભારતીય સુરક્ષાદળોએ નિષ્ફળ બનાવ્યા છે. નિયંત્રણ રેખા (LoC) અને આંતરરાષ્ટ્રીય સરહદ (IB) નજીક પાકિસ્તાની ડ્રોન દ્વારા ઘૂસણખોરીના પ્રયાસોને...
જમ્મુ-કાશ્મીરમાં LoC પર ‘ઑપરેશનલ ડ્યુટી’ દરમિયાન એક જવાન વીરગતિને પ્રાપ્ત
જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરી સેક્ટરના ટિક્કા પોસ્ટ નજીક નિયંત્રણ રેખા (LoC) પર ફરજ બજાવતી વખતે ભારતીય સેનાના બહાદુર સિપાહી બનોથ અનિલ કુમાર વીરગતિ પામ્યા છે. સરહદ પર થયેલી ટૂંક?...
‘પાકિસ્તાનમાં કંઈ પણ ભારતીય સેનાની પહોંચની બહાર નથી’, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી
પાકિસ્તાનને કડક ચેતવણી આપતા, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ શનિવારે કહ્યું કે પાડોશી દેશમાં એવું કંઈ નથી જે ભારતીય સેનાની પહોંચની બહાર હોય. જમ્મુ અને કાશ્મીરના તંગધાર સે?...
‘બોર્ડર પર ફાયરિંગ નહીં, ઓછી થશે સૈનિકોની સંખ્યા’, ભારત-પાકિસ્તાન DGMO વચ્ચેની વાતચીતમાં નિર્ણય
ભારતમાં અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં વધેલા તણાવના પરિપ્રેક્ષ્યમાં હવે શાંતિના સંકેતો દેખાઈ રહ્યા છે. અહીં ઓપરેશન સિંદૂર પછીના તાજા વિકાસોની મુખ્ય બિંદુઓ છે: ઓપરેશન સિંદૂર અને યુદ્ધવિર?...
કાશ્મીરથી ગુજરાત સુધી 26 સ્થળો પર પાકિસ્તાનનો ડ્રોન હુમલાનો પ્રયાસ નિષ્ફળ, ફિરોઝપુરમાં એક પરિવાર ઈજાગ્રસ્ત
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 તારીખે કરવામાં આવેલા આતંકવાદી હુમલા બાદ ભારતે 'ઓપરેશન સિંદૂર' દ્વારા 26 લોકોના મોતનો બદલો લેવામાં આવ્યો છે. જેમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી ભારતીય સેનાએ પાકિસ્તાન અને...
ટપા ટપ પડી ગયા પાકિસ્તાની ડ્રોન અને મિસાઇલ, ભારતની L-70 ગન, Zu-23 mm, શિલ્કા સિસ્ટમ ગઈકાલ રાતના હતા હીરો
ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરને કારણે પાકિસ્તાન ગભરાટમાં મુકાઈ ગયું છે. ગુરુવારે, કાયર પાકિસ્તાને ભારતીય નાગરિક લક્ષ્યો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ભારતીય સેનાએ તેની યોજનાઓને નિષ્ફ?...
LOCએ પાકિસ્તાની BAT ટીમનો મોટો હુમલો, સેનાના એક જવાન શહીદ, મેજર સહિત 3 ઘાયલ
જમ્મુ અને કાશ્મીરના એલઓસી નજીક કુપવાડા જિલ્લામાં આજે સવારે સેના અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક જવાન શહીદ થયાં છે તથા એક મેજર સહિત 3 જવાનો ઘાયલ થયાં છે. એક આતંકી પણ માર્યો ગયો છે. કુપવાડામ...