લખનઉ અગ્નિકાંડ : અલીગંજની ઈમારતમાં ભીષણ આગ, 15 લોકોના મોત; PM મોદી અને CM યોગી એક્શનમાં
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના અલીગંજ વિસ્તારમાં સોમવારે બનેલી ભયાનક આગની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. પુરનિયા ચોરાહા નજીક આવેલી એક બહુ માળની ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં અત્યાર સુધીમ...
લખનઉ ટ્રેન હત્યાકાંડ : સ્લીપર કોચમાંથી મહિલાનો માથા વગરનો કાપેલો મૃતદેહ મળતા હાહાકાર
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાંથી એક અત્યંત હચમચાવી મૂકે તેવી ક્રૂર હત્યાની ઘટના સામે આવી છે, જેણે સમગ્ર વિસ્તારમાં ભય અને સનસનાટી ફેલાવી દીધી છે. ‘છાપરા-ગોમતી નગર એક્સપ્રેસ’ ટ્રેન જ્યારે ત...
પ્રતીક યાદવના મોતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો સામે, રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા
સમાજવાદી પાર્ટીના સ્થાપક અને પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવના પુત્ર પ્રતીક યાદવના નિધન અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. મેડિકલ રિપોર્ટ અનુસાર, 38 વર્ષીય પ્રતીક યાદવનું મૃત્યુ ક?...
લખનૌમાં ગેરકાયદેસર મસ્જિદ પર કાર્યવાહી, અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ બાદ બુલડોઝર ચાલ્યું
ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌમાં બક્ષી કા તાલાબ (BKT) વિસ્તારમાં સરકારી જમીન પર બનેલી ગેરકાયદેસર મસ્જિદને બુધવારે મોડી રાત્રે બુલડોઝર વડે તોડી પાડવામાં આવી હતી. આ કાર્યવાહી અલ્હાબાદ હાઇકોર્ટન?...
લખનઉમાં દિલ દહોળી દેનારી ઘટના : પુત્રએ પિતાની હત્યા કરી લાશના ટુકડા કર્યા, કેમિકલથી ઓગાળવાનો બનાવ્યો પ્લાન
ઉત્તર પ્રદેશના લખનઉ શહેરના આશિયાના વિસ્તારમાં બનેલી એક હૃદયકંપાવનારી ઘટનાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. અહીં NEET પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવાન અક્ષત સિંહએ પોતાના જ પિતા માનવેન્દ્ર સિંહ?...
લખનૌમાં ભયાનક હિટ એન્ડ રન : સગીર વિદ્યાર્થીની તેજ ગતિએ મચાવી તબાહી, 6 વર્ષની બાળકીનું મોત
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના બાંથરા વિસ્તારમાં એક દિલ દહોળી દે તેવી હિટ એન્ડ રન ઘટના સામે આવી છે, જેમાં તેજ ગતિએ દોડતી કારના કારણે ભારે અકસ્માત સર્જાયો હતો. કાનપુર બાદ હવે લખનૌમાં પણ સ્પીડન...
યોગી સરકારનો મોટો નિર્ણય, ચાઈનીઝ દોરીથી મોત પર લાગશે હત્યાનો ગુનો
ઉત્તર પ્રદેશમાં ચાઈનીઝ દોરીના કારણે થતા અકસ્માતો અને મોતની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કડક વલણ અપનાવ્યું છે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવે ચાઈનીઝ દોરી...
યુપી ભારતની આત્મા અને ધડકન, લખનૌમાં બોલ્યા અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે લખનૌની મુલાકાતે પહોંચ્યા છે, જ્યાં ઉત્તર પ્રદેશ મહોત્સવનું આયોજન 24થી 26 જાન્યુઆરી દરમિયાન રાષ્ટ્રીય પ્રેરણા સ્થળ પર કરવામાં આવી રહ્યું છે. યુપી દિવસની ઉજવણ?...
લખનઉમાં પીએમ મોદીનું નિવેદન : અટલજીએ રાષ્ટ્રની અસ્મિતા અને માન-ગૌરવને નવી ઊંચાઈ આપી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌની મુલાકાતે રહ્યા હતા. આ દરમિયાન તેમણે ભારત રત્ન પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય પ્રેરણ?...
લખનઉમાં PM મોદીએ રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કર્યું, ત્રણ મહાપુરુષોની પ્રતિમાઓનું અનાવરણ
ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બર 2025ના રોજ લખનઉમાં ‘રાષ્ટ્ર પ્રેરણા સ્થળ’નું ભવ્ય ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ?...