ઉમરગામ-દહાણુમાં ધર્માંતર અને વિદેશમાં નિકાહના આરોપો મામલે ઉગ્ર વિરોધ: આજે ‘દહાણુ બંધ’, વાપીથી ઉમરગામ સુધી હિન્દુ-જૈન સંગઠનો રસ્તા પર
વલસાડ જિલ્લાના ઉમરગામ તથા મહારાષ્ટ્રના દહાણુ વિસ્તારમાં હિન્દુ અને જૈન સમાજની યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી વિદેશ લઈ જઈ ધર્માંતર અને નિકાહ કરાવવાના કથિત વધતા કેસોને લઈને સમગ્ર પંથકમાં ભાર?...
નાસિક TCS કેસમાં SIT ચાર્જશીટના મોટા ખુલાસા, નિદા ખાને નમાજ શીખવાડ્યાની કબૂલાત કરી
મહારાષ્ટ્રના નાસિકમાં સ્થિત TCS (ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ) ઓફિસ સાથે સંકળાયેલા કથિત ધર્માંતરણ અને જાતીય ઉત્પીડન કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા દાખલ કરાયેલી ચાર્જશીટમાં અનેક ...
ગુજરાત અને મહારાષ્ટ્ર દિવસ 2026 : PM મોદી, અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ પાઠવી શુભેચ્છાઓ
1 મે 2026ના અવસર પર દેશભરમાં ગુજરાત દિવસ અને મહારાષ્ટ્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ દિવસે દેશના PM મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂ...
‘મુંબ્રા લીલું કરવાના’ નિવેદન બાદ સહર શેખ પર નકલી જાતિ પ્રમાણપત્રનો આરોપ, તપાસની માંગ
મહારાષ્ટ્રના અસદુદ્દીન ઓવૈસીની સિંહણ તરીકે ઉભરી આવેલા મુમ્બ્રા કાઉન્સિલર સહર શેખ ચૂંટણી જીત્યા પછી દેશભરમાં હેડલાઇન્સમાં ચમક્યા હતા. તેમણે શરદ પવાર જૂથના નેતા અને સ્થાનિક ધારાસભ્ય જિતે?...
અમરાવતી કેસમાં કાર્યવાહી તેજ : અયાન બાદ 3 સાથી ઝડપાયા, અયાનના ઘર પર બુલડોઝર ચાલ્યું
મહારાષ્ટ્રના અમરાવતી શહેરમાં સગીરાઓ અને યુવતીઓના યૌન શોષણ સાથે જોડાયેલા મોટા કાવતરાનો પર્દાફાશ થતાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મુખ્ય આરોપી અયાન અહમદની ધરપકડ બાદ હવે વ?...
અમરાવતી સેક્સ રેકેટ કૌભાંડ : 180થી વધુ છોકરીઓને ફસાવનાર મોહમ્મદ અયાનની ધરપકડ, AIMIM લિંક્સ સામે આવ્યા
મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં એક ગંભીર અને ચોંકાવનારો કેસ સામે આવ્યો છે, જેમાં મોહમ્મદ અયાન નામના યુવક પર અનેક યુવતીઓને ફસાવી અશ્લીલ વીડિયો બનાવી બ્લેકમેઇલ કરવાનો આરોપ છે. પોલીસ મુજબ, આરો...
મહારાષ્ટ્રમાં IT કંપનીમાં મોટો ખુલાસો : મહિલા પોલીસકર્મીઓ બની કર્મચારી, 7 દિવસમાં “કન્વર્ઝન અને યૌન શોષણ રેકેટ”નો પર્દાફાશ
મહારાષ્ટ્રના નાસિકમાં આવેલી એક બહુરાષ્ટ્રીય IT કંપની સાથે જોડાયેલા ગંભીર કેસમાં મોટો ખુલાસો થયો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે કંપનીમાં યૌન શોષણ અને કથિત ધર્મ પરિવર્તન (કન્વર્ઝન) રેકેટ ચલાવ?...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો ગુજરાત અને મહારાષ્ટ્ર પ્રવાસ : દીક્ષાંત સમારોહોથી લઈને સામાજિક કાર્યક્રમો સુધી વ્યસ્ત કાર્યક્રમ
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ગુજરાત અને મહારાષ્ટ્રના ચાર દિવસીય મહત્વપૂર્ણ પ્રવાસે નીકળ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ શૈક્ષણિક, સામાજિક અને સરકારી કાર્યક્રમોમાં ભાગ લેશે. રા...
મુસ્લિમ અનામત મુદ્દે ફડણવીસ સરકારનો મોટો નિર્ણય, 5% ક્વોટા સંબંધિત જૂના આદેશો રદ
મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારે મુસ્લિમ અનામત અંગે એક મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિર્ણય લીધો છે. રાજ્યના સામાજિક ન્યાય વિભાગે 17 ફેબ્રુઆરી 2026ના રોજ નવો Government Resolution (GR) જાહેર કરીને મુસ્લિમ સમ?...
વર્ધામાં નવી દિલ્હી–ચેન્નાઈ GT એક્સપ્રેસના કોચમાં આગ, મુસાફરોમાં અફરાતફરી; તમામ સુરક્ષિત
મહારાષ્ટ્રના વર્ધા જિલ્લોમાંથી પસાર થઈ રહેલી નવી દિલ્હી–ચેન્નાઈ GT એક્સપ્રેસ ટ્રેનના એક કોચમાં અચાનક ભયાનક આગ લાગતા થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી. ઘટના થતાં જ રેલવે પ્રશાસન અને ફાયર બ્ર?...