દેશભરમાં લાગુ થયુ CAA, મોદી સરકારે જારી કર્યુ નોટિફિકેશન, ત્રણ દેશોના બિન મુસ્લિમ શરણાર્થીઓને મળશે નાગરિક્તા
નાગરિક્તા સંશોધન કાયદાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સીએએને લઈને નોટિફિકેશન જારી કરી દેવાયુ છે. દેશમાં બિન મુસ્લિમ શરણાર્થીઓને મળી શકશે નાગરિક્તા. કેન્દ્રની મોદી સરકારે નાગર?...
લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતો પર મોદી સરકાર મહેરબાન, ખાતર પર આપશે 24,420 કરોડની સબસિડી
પંજાબ-હરિયાણાની બોર્ડર પર ખેડૂતો પોતાની માગ પર અડગ છે. આ દરમિયાન સરકારે ચૂંટણી પહેલા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે. ગુરુવારે કે...
1 કરોડ પરિવાર કમાશે 30 હજાર, સોલર રુફ ટોપ યોજના પર મોદી સરકારનો મોટો નિર્ણય
સોલર રૂફ ટોપ સ્કિમ પર મોદી સરકારનો મોટો નિર્ણય. એક કરોડ પરિવાર મળશે 300 યુનિટ સુધીની વીજળી મફત. આજે કેન્દ્ર સરકારે સોલર રૂફ ટોપ યોજના માટે રૂપિયા 75 હજાર કરોડની રકમને મંજૂરી આપી છે. આ મંજૂરી બાદ ?...
અમારી સરકારની ત્રીજી ટર્મ જૂનથી શરૂ થશે : પીએમ મોદીનો દાવો
વડાપ્રાધાન મોદીએ વર્તમાન સરકારમાં રેલ્વેના બદલાતા સ્વરુપનો પરિચય કરતા જણાવ્યું હતું કે કેવી રીતે રેલ્વે પ્રોજેક્ટ રોજગારની ગેરંટી બની રહ્યા છે. તેમણે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ૪૧ હજા?...
ઈઝરાયેલે સો. મીડિયા પર ભારત માટે સકારાત્મક દૃષ્ટિકોણ ધરાવતા વિશ્વના દેશોની યાદી જાહેર કરી
ઇઝરાયેલ અને ભારત વચ્ચેની દોસ્તી કોઈનાથી છૂપી નથી. બંને દેશ સમયસમયાંતરે પોતાની એકજૂથતા વ્યક્ત કરતા રહે છે. દરમિયાનમાં, ઇઝરાયેલે એવા દેશોની સૂચિ જાહેર કરી છે જે ભારત તરફ સૌથી વધારે સકારાત્મક ?...
ચૂંટણી પહેલાંના છેલ્લા બજેટમાં વિકાસ પર જ ફોકસ
દેશમાં લોકસભાની ચૂંટાણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોઈની સરકારના બીજી ટર્મના છેલ્લા અને વચગાળાના બજેટને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કર્યું નવા સંસદ ભવનમાં આ પહ?...
ભારત રત્નની જાહેરાત બાદ લાલકૃષ્ણ અડવાણી થયા ભાવુક
લાલકૃષ્ણ અડવાણીને ભારતના સર્વોચ્ય નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે કેન્દ્રની મોદી સરકારે ભાજપના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી ...
બ્રહ્માંડની કોઈપણ શક્તિ કલમ 370ને પાછી નહીં લાવી શકે છ: મોદી
મોદી સરકારના વર્ષ ૨૦૧૯ની પાંચમી ઑગસ્ટે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર કરવાના નિર્ણયને ચાર વર્ષ પછી સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠેરવ્યો છે ત્યારે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતુ?...
રાજ્યસભામાં બ્રિટિશ યુગના 76 કાયદાઓને રદ્દ કરતું બિલ પસાર
સંસદના શિયાળુ સત્રના આઠમા દિવસે રાજ્યસભામાં રિપેલિંગ એન્ડ એમેન્ડિંગ બિલ, ૨૦૨૩ પસાર કરવામાં આવ્યું હતું.આ બિલ ૭૬ જૂના અને અપ્રચલિત કાયદાઓને નિરસ્ત કરવા માટે પસાર કરવામાં આવ્યું છે. આ દરમિય...
વિષ્ણુદેવ સાય બન્યા છત્તીસગઢના નવા મુખ્યમંત્રી, રાજ્યને બીજી વાર મળ્યાં આદિવાસી CM, મોદી-શાહ રહ્યા શપથમાં હાજર
PM મોદીની હાજરીમાં વિષ્ણુદેવ સાયએ છત્તીસગઢનાં CM તરીકે શપથ લીધાં. અજિત જોગી બાદ રાજ્યને બીજી વાર આદિવાસી સીએમ મળ્યાં છે. શપથવિધિ બાદ CM વિષ્ણુદેવ સાય મંત્રાલય પહોંચશે. https://twitter.com/ANI/status/1734883317621854477 PM મોદ?...