‘ભવિષ્ય યુદ્ધમાં નહીં બુદ્ધમાં છે’, ઓડિશાથી પીએમ મોદીનો દુનિયાને સંદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસની ઓડિશા મુલાકાતને ઉજવતા 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ભુવનેશ્વરમાં યોજાયું, જેમાં ભારતીય સંસ્કૃતિ, વારસો, અને એનઆરઆઈના યોગદાનને વધાવવાની મુખ્ય تھیમ ?...
PM મોદી કરશે પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન, 70 દેશોના 3000 NRI લેશે ભાગ
પીએમ મોદી આજે ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કરશે. તેઓ ભારતના વૈશ્વિક જોડાણના વધતા મહત્ત્વ અને દેશના ભવિષ્યને આકાર આપવામાં ડાયસ્પોરાની ભૂમિકા પર વાત કરશે. જયારે 10 જ...
PM મોદી આજે જમ્મુ રેલવે ડિવિઝનનું ઉદ્ઘાટન કરશે, શરૂઆતમાં ત્રિજ્યા 721Km હશે
6 ડિસેમ્બર 2023ને પીએમ નરેન્દ્ર મોદી જમ્મુ રેલવે ડિવિઝનનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. આ નિર્ણયથી જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને પંજાબના પઠાણકોટ વિસ્તારોને રાહત મળશે, કારણ કે આ પ્રયાસથી ફિરોઝપ...
ગામડાઓનો વિકાસ તો પહેલા પણ થઇ શકતો હતો….. , ગ્રામીણ ભારત મહોત્સવમાં આ શું બોલ્યા મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિક્સિત ભારત 2047ના લક્ષ્ય માટે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોને મજબૂત બનાવવાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે ગ્રામીણ ભારતની જડબેસલાક વિકાસ યાત્રાને ઉત્તેજિત કરવા માટે ગ્રામ?...
હું પણ મારા માટે શીશમહેલ બનાવી શકતો હતો, પણ મેં લોકો માટે ઘર બનાવ્યા: PM મોદી
દિલ્હીમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજ(ત્રીજી જાન્યુઆરી)થી ભાજપ માટે ચૂંટણી પ્રચાર શરુ કરી દીધો છે. અશોક વિહારના રામલીલા મેદાનમાં જનસભાને સં?...
PM મોદીએ દિલ્હીમાં ફૂંક્યું ચૂંટણીનું બ્યુગલ, આપી 4500 કરોડની ભેટ
પીએમ મોદીએ દિલ્હીના અશોક વિહારના સ્વાભિમાન એપાર્ટમેન્ટમાં ઝૂંપડપટ્ટીના પુનર્વસન પ્રોજેક્ટ હેઠળ ઝૂંપડપટ્ટીમાં રહેવાસીઓ માટે બનાવવામાં આવેલા નવા ફ્લેટની મુલાકાત લીધી હતી. આ પછી તેમણે લા?...
43 વર્ષ બાદ કોઈ ભારતીય PM પહેલીવાર કુવૈતની મુલાકાતે જશે, PM મોદી કરશે નવા યુગની શરૂઆત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુવૈતની આગામી મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોમાં નવા યુગની શરૂઆત કરશે. PM મોદી શનિવારે કુવૈતની મુલાકાત માટે રવાના થશે. જ્યારે 22 ડિસેમ્બરે તેઓ કુવૈતના અમીર, ક્રાઉન...
વન નેશન વન ઈલેકશન : શા માટે મોદી સરકારે JPC ને બિલ મોકલ્યું ?
મોદી સરકારે દેશમાં ચૂંટણી સુધારાની દિશામાં એક મોટું પગલું ભર્યું છે. મોદી સરકારે લોકસભામાં ‘વન નેશન, વન ઇલેક્શન’ એટલે કે એક દેશ, એક ચૂંટણી સંબંધિત બિલ રજૂ કર્યું. કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જ...
આ વખતે મહાકુંભમાં થશે એકતાનો મહાયજ્ઞ, PM મોદીએ પ્રયાગરાજની ધરતી પરથી બોલ્યા
13 જાન્યુઆરી 2025થી શરૂ થનારા મહાકુંભની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આજે પીએમ મોદી પણ પ્રયાગરાજ પહોંચ્યા અને ત્યાં અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કર્યું. તેમજ પ્રયાગરાજની ધરતી પરથી ?...
વન નેશન વન ઇલેક્શન’ બિલને મોદી કેબિનેટની મંજૂરી, આગામી સપ્તાહે સંસદમાં રજૂ કરાય તેવી શક્યતા
મોદી સરકારે ગુરુવારે (12 ડિસેમ્બર 2024) કેબિનેટની બેઠકમાં વન નેશન વન ઇલેક્શન બિલને મંજૂરી આપી દીધી છે. દેશમાં હજુ અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ સમયે ચૂંટણી બને છે. આ બિલ કાયદો બની ગયા બાદ દેશમાં એક સાથ?...