મહાકુંભે વિશ્વને ભારતના વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા, આધ્યાત્મિક જાગૃતિ ફેલાઈઃ PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભાને સંબોધિત કરતાં મહાકુંભની સફળતાના વખાણ કર્યા હતાં તેમજ સહકાર આપનારા તમામ લોકોનો આભાર માન્યો હતો. મહાકુંભના રૂપે સમગ્ર વિશ્વએ ભારતના વિરાટ સ્વરૂપના દર?...
ચેમ્પિયન્સ ટ્રોફી અંગે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાનનું નિવેદન સાંભળી PM મોદી પણ હસી પડ્યા, વીડિયો વાઇરલ
ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન ભારતની મુલાકાતે છે. સોમવારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધી હતી. આ દરમિયાન લક્સને ક્રિકેટ સાથે જોડાયેલી એક મજ?...
PM મોદી ઉત્તરાખંડના હરસિલ પહોંચ્યા, મુખીમઠમાં માતા ગંગાની પૂજા કરી
PM નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડની મુલાકાત લેશે. તેઓ સવારે લગભગ 9:30 વાગ્યે મુખવા ગામમાં મા ગંગાના શિયાળુ નિવાસસ્થાનની મુલાકાત લેશે અને પ્રાર્થના કરશે. સવારે લગભગ 10:40 વાગ્યે, તેઓ પદયાત્રા અને બાઇ?...
PM Modi at Vantara: સિંહના બચ્ચાને વ્હાલ કરતા જોવા મળ્યા PM મોદી
PM મોદી સિંહના બચ્ચાને વ્હાલ કરતા જોવા મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જામનગરમાં આવેલા વનતારા વન્યજીવન બચાવ કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન PM મોદી સાથે અનંત અંબ?...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવશે
1 માર્ચથી ત્રણ દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ર્ચિત કરવામા આવી છે અને વહિવટીતંત્ર તૈયારીમા લાગ્યું છે. મળતી માહિતી પ્રમાણે આવતીકાલે શ?...
સેવામાં કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો: PM મોદીનું મહાકુંભના સમાપન અંગે નિવેદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં સંપન્ન થયેલાં મહાકુંભને લઈને એક બ્લોગ લખ્યો છે. જેમાં તેમણે આ આયોજનને એકતાનો મહાકુંભ કહ્યો છે. વડાપ્રધાને કહ્યું કે, સમાજના દરેક વર્ગ અને દરેક ક્ષેત્?...
‘ચાની ખુશ્બુ અને ગુણવત્તા ચાવાળા કરતાં વધારે કોણ જાણે..’, આસામમાં PM મોદીએ જુઓ શું શું કહ્યું?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે આસામની બે દિવસીય મુલાકાતની શરૂઆત ભવ્ય ઝુમીર નૃત્ય પ્રદર્શન સાથે કરી હતી જેમાં લગભગ 9,000 નર્તકો અને ઢોલવાદકોએ હાજરી આપી હતી. આ અનોખા કાર્યક્રમનું આયોજન આસ...
‘મારા લાડલા CM નીતિશ કુમાર’, બિહારમાં બોલ્યા વડાપ્રધાન મોદી, લાલૂ પર કર્યા આકરા પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારના ભાગલપુરમાં પહોંચ્યા છે. પીએમ મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો જારી કર્યો અને વિભિન્ન વિકાસ યોજનાઓનું ઉદ્ધાટન કર્યું છે. આ દરમિયાન પી?...
PM નરેન્દ્ર મોદી આજે 98મા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કરશે
PM નરેન્દ્ર મોદી આજે 98મા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ ખૂબ જ ખાસ છે કારણ કે આ કાર્યક્રમ 71 વર્ષ પછી દિલ્હીમાં આયોજિત થઈ રહ્યો છે. સમકાલીન પ્રવચનમાં તેની ભૂમિકાનુ...
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીતને પ્રધાનમંત્રી મોદીએ બિરદાવી
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ એક નિર્ણાયક વિજય મેળવ્યો છે, જેનાથી રાજ્ય પર તેની રાજકીય પકડ વધુ મજબૂત થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લે?...