મહારાષ્ટ્રમાં વડાપ્રધાન મોદીએ આપ્યો ‘એક રહેંગે તો સેફ રહેંગે’નો નારો, કોંગ્રેસ પર કર્યા પ્રહાર
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખતા હાલના દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક બાદ એક ચૂંટણી રેલીઓ કરી રહ્યા છે. શનિવારે (9 નવેમ્બર) મહારાષ્ટ્રના નાંદેડમાં ચૂંટણી રેલીને સંબોધી હતી, આ...
પીએમ મોદીએ મહારાષ્ટ્રમાં રેલીને સંબોધિત કરતા કહ્યું કે- ‘કોઈ તાકાત કલમ 370 પાછી નહીં લાવી શકે’
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈ હાલ રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. આ તબક્કામાં હવે PM મોદીએ આજે એટલે કે શુક્રવારે ધુલે અને નાસિકમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરી હતી. રેલીને સંબોધતા PM નરેન્?...
PM મોદીની ગેરંટી, પૈસાના અભાવે કોઇ ગરીબ વિદ્યાર્થીનું ભણતર નહીં છૂટે, સરકારે કરી 10 લાખની લોનની જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે ભણતર પૂર્ણ કરવામાં સહાયરૂપ થવા માટે 10 લાખ રૂપિયા સુધીની શિક્ષણ લોન યોજના જાહેર કરી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે કે કઈ મેટ્રિક...
વિદ્યાર્થીઓને મળશે 10 લાખની લોન, મોદી સરકારે વિદ્યા લક્ષ્મી યોજનાને આપી લીલીઝંડી
ભારત સરકારે વિદ્યાર્થિ લક્ષ્મી યોજના દ્વારા વિદ્યાર્થીઓને સરળતાથી શિક્ષણ લોન મેળવવામાં મદદ કરવા માટે આ પહેલ કરી છે. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ સુધીની લોન આપવામાં...
શંકરાચાર્યએ કર્યા PM મોદીના વખાણ, કહ્યું- વડાપ્રધાન જેવા સારા નેતા મળવા એ ભગવાનના આશીર્વાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં શંકરા આઈ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. કાંચી કામકોટી પીઠમ જગદગુરુ શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી સ્વામીગલ પણ આ પ્રસંગે ઉપસ્થિત હતા. ?...
‘અમે જે કહીએ છીએ તે કરીએ જ છીએ’, દેશને હજારો કરોડની ગિફ્ટ આપતાં બોલ્યાં PM
પ્રધાનમંત્રી મોદીએ આજે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીને 3300 કરોડ અને દેશના બીજા હિસ્સાઓને 3400 કરોડની દિવાળી ગિફ્ટ આપી હતી. આ પછી સભાને સંબોધતાં પીએમ મોદીએ પોતાના સંબોધનમાં પરિવારવાદના મુદ્દ?...
PM નરેન્દ્ર મોદી આજે કર્મયોગી સપ્તાહ નેશનલ લર્નિંગ વીકનું ઉદ્ઘાટન કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કર્મયોગી સપ્તાહ નેશનલ લર્નિંગ વીક નું ઉદ્ઘાટન કરશે. દિલ્હીના ડો. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરમાં આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. NLW એ એક પ્રકારની પહેલ છ?...
પાલીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો, જાણો ભગવાન બુદ્ધ વિશે શું બોલ્યા પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિજ્ઞાન ભવનમાં આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસ અને પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા આપવા માટે આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. અભિધમ્મા દિવસ ભગવાન બુદ...
PM મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ 28 ઓક્ટોબરે લેશે વડોદરાની મુલાકાત
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતની મુલાકાતે આવવાના છે. આગામી 28 ઓક્ટોબરે PM મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ ટાટા એડવાન્સ સિસ્ટમના એરક્રાફ્ટ પ્લાન્ટની અંતિમ એસેમ્બ્લી લાઈ?...
કોણ છે જસ્ટિસ સંજીવ ખન્ના, કોણ બનશે દેશના નવા ચીફ જસ્ટિસ, CJI ચંદ્રચુડે મોદી સરકારને મોકલ્યું નામ.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ 10 નવેમ્બર 2024 ના રોજ તેમના પદ પરથી નિવૃત્ત થઈ રહ્યા છે. તેમણે દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ માટે જસ્ટિસ સંજીવ ખન્નાનું નામ કેન્દ્ર સરકારને મોકલ્?...