સાબરકાંઠા હેરકટિંગ સલૂન મર્ડર કેસમાં ઐતિહાસિક ચુકાદો : 2 આરોપીઓને ફાંસી, કોર્ટે ગણાવ્યો ‘રેરેસ્ટ ઑફ રેર’ ગુનો
ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં વર્ષ 2023માં બનેલા એક ચકચારી હત્યા કેસમાં હિંમતનગર સેશન્સ કોર્ટે ઐતિહાસિક અને કડક ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસને ‘રેરેસ્ટ ઑફ રેર’ શ્રેણીનો ગણાવી મુખ્ય બે આરોપી?...
પંજાબી સિંગર ઇન્દર કૌરની હત્યા : અપહરણ બાદ નહેરમાંથી લાશ મળી, કેનેડા ભાગ્યો આરોપી
પંજાબમાંથી એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે, જેમાં પંજાબી ગાયિકા ઇન્દર કૌર (ઉર્ફે યશઇન્દર કૌર, ઉંમર 29 વર્ષ)ની હત્યા કરવામાં આવી છે. સોમવારે સવારે તેની લાશ નહેરમાંથી મળી આવતા વિસ્તારમાં...
વિશાખાપટ્ટનમમાં નેવી અધિકારી દ્વારા યુવતીની હત્યા, શરીરના ટુકડા કરી ફ્રિજમાં રાખ્યા
આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ માંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 35 વર્ષીય નેવી ટેકનિશિયનને 29 વર્ષીય યુવતીની હત્યા કરવા બદલ પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ હત્યા બાદ મૃતદેહના ટુકડા કરીને ?...
બાંગ્લાદેશ : દીપુ ચંદ્ર દાસ હત્યાકેસમાં મુખ્ય આરોપી યાસીન 20 દિવસ બાદ ઝડપાયો
18 ડિસેમ્બરે બાંગ્લાદેશી કટ્ટરપંથી શરીફ ઉસ્માન હાદીની મોત બાદ દેશમાં વ્યાપક હિંદુવિરોધી હિંસા ફાટી નીકળી હતી. આ હિંસક ઘટનાક્રમ દરમિયાન મૈમનસિંઘ જિલ્લાના ભાલુકા વિસ્તારમાં 27 વર્ષીય હિંદુ ય...
પંજાબના મોહાલીમાં એન્કાઉન્ટર : કબડ્ડી ખેલાડી હત્યાકાંડનો શૂટર ઠાર, 2 પોલીસ જવાન ઘાયલ
પંજાબના મોહાલીમાં પોલીસ અને અસામાજિક તત્ત્વો વચ્ચે થયેલા એન્કાઉન્ટરે ભારે ચકચાર મચાવી છે. મોહાલીના લાલડ્રા વિસ્તારમાં લહલી નજીક એન્ટી-ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ (AGTF) અને ગુનેગારો વચ્ચે ગોળીબાર ?...
દિલ્હીની હિંદુ યુવતીની હત્યા મામલે આરોપીની ધરપકડ, છત પરથી મારી દીધો હતો ધક્કો
દિલ્હીની જ્યોતિનગર વિસ્તારમાં રહેનારી 19 વર્ષીય યુવતી નેહાના દયનીય અને હ્રદયવિદ્રાવક હત્યાના કેસે સમગ્ર દેશને હચમચાવી દીધું છે. 23 જૂનના રોજ સાંજના સમયે યુવતીને પાંચમા માળેથી ધક્કો મારીને ?...
અંકિતા હત્યાકાંડમાં મોટો ચુકાદો, રિસોર્ટ માલિક સહિત 3 દોષી જાહેર, ‘એક્સ્ટ્રા સર્વિસ’ ન આપતાં કેનાલમાં ધકેલી
ઉત્તરાખંડના બહુચર્ચિત અંકિતા ભંડારી હત્યા કેસમાં કોર્ટે પોતાનો ચુકાદો આપી દીધો છે. કોર્ટે 3 આરોપીઓ પુલકિત આર્ય, સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તાને દોષિત જાહેર કર્યા છે. કોર્ટે હવે આગામી સમયમાં 3...
‘ફક્ત વિચારધારાના આધારે કોઈને જેલમાં ન ધકેલી શકાય…’ હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટનું મહત્ત્વનું અવલોકન
કેરળના RSS નેતા શ્રીનિવાસનની હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે PFI સભ્યને જામીન આપ્યા છે. આ સાથે જ કોર્ટે ટિપ્પણી કરી છે કે 'તમે કોઈને પણ વિચારધારાના આધારે જેલમાં નાખી શકો નહી'. કેરળના RSS નેતાની હત્યાના ...