નવરાત્રી પર્વમાં નડિયાદ ખાતે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરમાં દાદાને અનોખા શણગાર કરવામાં આવ્યા
નડિયાદમાં શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે દાદા ને અનોખા શણગાર કરવામાં આવ્યા. સવારે 6.30 કલાકે શણગાર આરતી કરવામાં આવી. આજે દાદા ના ગર્ભ ગૃહ ને ગરબા ના ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું...
નડિયાદમાં વરસાદી પાણીથી ધોવાણ થયેલ રસ્તાઓ બનાવવાની કામગીરી શરૂ : ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જરૂરી દિશા નિર્દેશ આપ્યા
નડિયાદ શહેરમાં પડેલ ભારે વરસાદના કારણે R&B વિભાગ દ્વારા બનાવવામાં આવેલ જે રસ્તાઓનું ધોવાણ થયું હતું તેવા રસ્તાઓનું R&B વિભાગ અને નડિયાદ મ્યુનિસિપાલિટીના એન્જિનિયર દ્વારા સર્વે કરી આ ધોવા?...
નડિયાદની પીજ પ્રાથમિક શાળા ખાતે બાળકો માટેના કાયદાઓની સમજૂતી આપતો કાર્યક્રમ યોજાયો
નડિયાદના પીજ ખાતે આવેલ પ્રાથમિક કુમાર અને કન્યાશાળા ખાતે જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળકો માટેના કાયદાઓની સમજૂતી આપતો જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો. બાળકોને જુવેનાઈલ જસ્ટિસ એક્ટ 2015, ?...
નડિયાદમાં UTS મહિલા આર્ટસ કોલેજમાં બિફોર નવરાત્રિ અંતગર્ત ‘ગરબા રોક્સ’નું આયોજન કરાયું
નવરાત્રીના પાવન પર્વનો પ્રારંભ થશે. ત્યારે બુધવારે નડિયાદમાં સરદાર સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત UTS મહિલા આર્ટસ કોલેજમાં બિફોર નવરાત્રિ અંતગર્ત 'ગરબા રોક્સ'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ?...
નડિયાદ એન.ડી.દેસાઈ યુનિવર્સિટી ખાતે નશાબંધી સપ્તાહ ઉદઘાટન કાર્યક્રમ યોજાયો
તા.૦૨/૧૦/૨૦૨૪ ના રોજ ડૉ.એન ડી દેસાઇ ફેકલ્ટી ઓફ મેડીકલ સાયન્સ એન્ડ રીસર્ચ, ધર્મસિહ દેસાઇ યુનિવર્સિટી, નડીયાદ ખાતે નશાબંધી સપ્તાહ ઉદઘાટન સમારોહ યોજાયો. જેમાં નશાબંધી વિષય ઉપર સ?...
નડિયાદ : BAPS મંદિર ખાતે ‘સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો
સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ અંતર્ગત ૨ ઓક્ટોબરના રોજ પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ વિભાગના કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરાની અધ્યક્ષતામાં બીએપીએસ મંદિર, કેશવ કથા...
નડિયાદ : માં ચેરીટેબલ ટ્રસ્ટના નવદુર્ગા ગ્રુપ આયોજિત નવદુર્ગા નવરાત્રી મહોત્સવ ૨૦૨૪ અંતર્ગત પ્રેસ વાર્તા યોજાઈ
નડિયાદ નગરના પ્રાંગણમાં, જય મહારાજ ની પવિત્ર ભૂમિ પર તારીખ 3/10/2024 થી તારીખ 11/ 10/ 2024 દરમિયાન માં ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત નવદુર્ગા ગ્રુપ આયોજિત નવદુર્ગા નવરાત્રી મહોત્સવ 2024 નું ભવ્યાતિભવ્ય આયોજન ર?...
નડિયાદ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો ૨૦૨૪ યોજાયો
નડિયાદના યોગી ફાર્મ, સ્વામિનારાયણ મંદિર, કેશવકથાકુંજ હોલ ખાતે ગરીબ કલ્યાણ મેળો ૨૦૨૪ યોજાયો હતો. ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના કુલ ૩૯,૦૧૩ જેટલા લાભ?...
નડિયાદ મુકામે પીએમ નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને સિદ્ધિઓને રજૂ કરતું પ્રદર્શન ખુલ્લુ મૂકાયું
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વ્યક્તિત્વ અને તેમના વડપણ હેઠળ સરકારની સિદ્ધિઓને રજૂ કરતી પ્રદર્શનીનો નડિયાદમાં શુભારંભ થયો. વોક વે ગાર્ડન પીજ કેનાલ, પીજ રોડ,નડિયાદ મુકામે ખેડા જિલ્લા...
નડિયાદ : ધર્મસિંહ દેસાઇ યુનિ.માં સા.સિક્યુરિટી અંગે સેમિનાર યોજાયો
નડિયાદ : ધર્મસિંહ દેસાઇ યુનિવર્સટીના બીસીએ વિભાગના વુમન સેલ અંતર્ગત સાયબર સિક્યુરીટી વિષય પર સેમિનારનુ આયોજન કરવામા આવ્યુ હતું. આ સેમિનારમાં સાયબર સિક્યોરીટી ઇન્ડિયા-વલ્લભવિદ્યાનગરના ?...