ગામડામાંથી સત્તાની હેટ્રિક લગાવવાની મોદીની યોજના, ભાજપ ગામના લોકોને આપશે ટ્રેનિંગ.
ભાજપ મિશન-2024માં મોટાપાયે જીત મેળવવા માટે તનતોડ મહેનત કરી રહી છે. મોદી સરકારના કામ અને નીતિઓને ગામડે ગામડે અને ઘરે ઘરે લઈ જવાની રણનીતિ ઘડવામાં આવી છે. ભાજપ (BJP) સમર્થિત જિલ્લા પંચાયતના સભ્યો, પ્ર?...
વિપક્ષ માત્ર ‘કામ કરીશું નહીં અને કરવા દઈશું નહીં’ના સિદ્ધાંત પર ચાલે છે : મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર 'નકારાત્મક રાજકારણ' કરવાનો આક્ષેપ કરતાં રવિવારે કહ્યું કે, 'ક્વિટ ઈન્ડિયા' આંદોલનથી પ્રેરિત થઈ આખો દેશ આજે 'ભ્રષ્ટાચાર, વંશવાદ અને તુષ્ટિકરણ ભારત છોડો'નું ...
દેશભરના 508 રેલ્વે સ્ટેશનનો કાયાકલ્પ, PM મોદી 6 ઓગસ્ટે કરશે શિલાન્યાસ, જાણો ગુજરાતના કેટલા સ્ટેશનોનો સમાવેશ.
ઐતિહાસિક પહેલમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 6 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશના ખૂણે-ખૂણે 508 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ કાર્ય માટે શિલાન્યાસ કરશે. વડાપ્રધાને ઘણી વ?...
આજથી 171 દિવસ બાદ થશે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા, સમારોહની તારીખ થઈ નક્કી, 1 લાખ ભાગ્યશાળી લોકોને જ મળશે તક.
દુનિયાભરમાં રહેતા રામ ભક્તો રામ મંદિરનું (Ram Mandir) નિર્માણ કાર્ય પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા છે. આ તમામ રામ ભક્તો માટે અયોધ્યાથી ખુશીના સમાચાર સામે આવ્યા છે. આજથી 171 દિવસ બાદ એટલે કે 5 મહિના બાદ ભવ્ય ?...
શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 21 થી 23 જાન્યુઆરીએ યોજાશે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટેની તૈયારી શરૂ કરી દીધી છે અને એની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે. ૨૦૨૪ના જાન્યુઆરી મહિનાની ૨૧, ૨૨ અને ?...
અયોધ્યા રામ મંદિર : માત્ર 1 લાખ ભાગ્યશાળી લોકોને જ મળશે આ મોકો… ઉદઘાટન સમયે ભીડ સંભાળવી મોટો પડકાર.
અયોધ્યામાં બની રહેલા ભગવાન રામ મંદિરના ઉદઘાટનની તારીખો પર અટકળો યથાવત્ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22થી 24 જાન્યુઆરી વચ્ચે કોઈક તિથિ પર મંદિરનું ઉદઘાટન કરશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી ...
કેદારનાથ ધામમાં વિકાસ કાર્યો માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી, PM મોદી પણ ઈચ્છે છે કે કામ ઝડપથી પૂર્ણ થાય.
કેદારનાથ ધામમાં ચાલી રહેલા નિર્માણ કાર્યને ઝડપી બનાવવા માટે ફરી એકવાર સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે અહીં ચાલી રહેલા વિકાસ કાર્યો પર ખાસ નજર રાખે છે. પીએમ પ...
7 દિવસમાં થશે રામ લાલાની પ્રાણ પ્રતિષ્ઠા, PM કરશે ઉદ્ઘાટન, અયોધ્યામાં ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ.
અયોધ્યામાં ભગવાન રામના અભિષેકનો સમગ્ર કાર્યક્રમ 7 દિવસનો રહેશે, જેના અંતિમ દિવસે PM નરેન્દ્ર મોદી પ્રાર્થના કરશે અને મંદિર દેશવાસીઓને સમર્પિત કરશે. વડાપ્રધાન પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે દેશવા?...
CM યોગીને વર્લ્ડ બેંકના પ્રતિનિધિમંડળે કહ્યું, ‘યુપી PM મોદીના વિઝન પ્રમાણે બદલાઈ રહ્યું છે’
વિશ્વ બેંકની ટીમ બુધવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ને મળી હતી. વિશ્વ બેંકના સભ્યોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના વિઝન મુજબ છેલ્લા 6 વર્ષમાં ઉત્તર પ્રદેશને મ?...
દેશ જે ધ્યેય માટે આગળ વધી રહ્યો છે તેને હાંસલ કરવામાં શિક્ષણની મહત્વની ભૂમિકા- PM નરેન્દ્ર મોદી
PM નરેન્દ્ર મોદીએ (Narendra Modi) આજે એટલે કે 29 જુલાઈ 2023ના રોજ દિલ્હીના પ્રગતિ મેદાન ભારત મંડપમ ખાતે અખિલ ભારતીય શિક્ષણ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કહ્યું કે શિક્ષણ જ દેશનું ભાગ્ય બદલવાની શક...