આયુષ્યમાન ભારતમાં એક જ મોબાઇલ નંબરથી આઠ લાખ લોકોનું રજિસ્ટ્રેશન !
એપ્રિલ, 2018થી 1 ઓગસ્ટ, 2023 સુધી આ યોજના હેઠળ 24.33 કરોડ કાર્ડ બનાવવામાં આવ્યા. દેશના જરૂરિયાતમંદ નાગરિકોને સારવારમાં રાહત મળી રહે તે માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આયુષ્યમાન ભારત યોજનામાં મો?...
‘વિપક્ષની આ ઈચ્છા હતી જે ગઈકાલે પૂરી થઈ ગઈ’, ભાજપની બેઠકમાં બોલ્યા PM મોદી.
સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે અને આજે 14માં દિવસે બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત બાદ ફરીથી શરુ કરવામાં આવી છે અને લોકસભામાં અવિશ્વાસ પર ચર્ચા શરુ થઈ છે ત્યારે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા પ...
રાજ્યસભામાંથી દિલ્હી સર્વિસ બિલ પાસ કરાવવામાં મોદી સરકારને મળ્યો આ પક્ષોનો સાથ,131 સાંસદોનું સમર્થન.
લોકસભા બાદ દિલ્હી સેવા બિલ રાજ્યસભામાં પણ પસાર થઈ ગયું છે. દિલ્હી નેશનલ કેપિટલ ટેરિટરી એડમિનિસ્ટ્રેશન (સુધારા) બિલ 2023 સોમવારે ઉપલા ગૃહ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ હવે કાયદાનું સ્વ...
ગામડામાંથી સત્તાની હેટ્રિક લગાવવાની મોદીની યોજના, ભાજપ ગામના લોકોને આપશે ટ્રેનિંગ.
ભાજપ મિશન-2024માં મોટાપાયે જીત મેળવવા માટે તનતોડ મહેનત કરી રહી છે. મોદી સરકારના કામ અને નીતિઓને ગામડે ગામડે અને ઘરે ઘરે લઈ જવાની રણનીતિ ઘડવામાં આવી છે. ભાજપ (BJP) સમર્થિત જિલ્લા પંચાયતના સભ્યો, પ્ર?...
વિપક્ષ માત્ર ‘કામ કરીશું નહીં અને કરવા દઈશું નહીં’ના સિદ્ધાંત પર ચાલે છે : મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર 'નકારાત્મક રાજકારણ' કરવાનો આક્ષેપ કરતાં રવિવારે કહ્યું કે, 'ક્વિટ ઈન્ડિયા' આંદોલનથી પ્રેરિત થઈ આખો દેશ આજે 'ભ્રષ્ટાચાર, વંશવાદ અને તુષ્ટિકરણ ભારત છોડો'નું ...
દેશભરના 508 રેલ્વે સ્ટેશનનો કાયાકલ્પ, PM મોદી 6 ઓગસ્ટે કરશે શિલાન્યાસ, જાણો ગુજરાતના કેટલા સ્ટેશનોનો સમાવેશ.
ઐતિહાસિક પહેલમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 6 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશના ખૂણે-ખૂણે 508 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ કાર્ય માટે શિલાન્યાસ કરશે. વડાપ્રધાને ઘણી વ?...
આજથી 171 દિવસ બાદ થશે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા, સમારોહની તારીખ થઈ નક્કી, 1 લાખ ભાગ્યશાળી લોકોને જ મળશે તક.
દુનિયાભરમાં રહેતા રામ ભક્તો રામ મંદિરનું (Ram Mandir) નિર્માણ કાર્ય પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા છે. આ તમામ રામ ભક્તો માટે અયોધ્યાથી ખુશીના સમાચાર સામે આવ્યા છે. આજથી 171 દિવસ બાદ એટલે કે 5 મહિના બાદ ભવ્ય ?...
શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 21 થી 23 જાન્યુઆરીએ યોજાશે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટેની તૈયારી શરૂ કરી દીધી છે અને એની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે. ૨૦૨૪ના જાન્યુઆરી મહિનાની ૨૧, ૨૨ અને ?...
અયોધ્યા રામ મંદિર : માત્ર 1 લાખ ભાગ્યશાળી લોકોને જ મળશે આ મોકો… ઉદઘાટન સમયે ભીડ સંભાળવી મોટો પડકાર.
અયોધ્યામાં બની રહેલા ભગવાન રામ મંદિરના ઉદઘાટનની તારીખો પર અટકળો યથાવત્ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22થી 24 જાન્યુઆરી વચ્ચે કોઈક તિથિ પર મંદિરનું ઉદઘાટન કરશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી ...
કેદારનાથ ધામમાં વિકાસ કાર્યો માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી, PM મોદી પણ ઈચ્છે છે કે કામ ઝડપથી પૂર્ણ થાય.
કેદારનાથ ધામમાં ચાલી રહેલા નિર્માણ કાર્યને ઝડપી બનાવવા માટે ફરી એકવાર સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે અહીં ચાલી રહેલા વિકાસ કાર્યો પર ખાસ નજર રાખે છે. પીએમ પ...