7 દિવસમાં થશે રામ લાલાની પ્રાણ પ્રતિષ્ઠા, PM કરશે ઉદ્ઘાટન, અયોધ્યામાં ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ.
અયોધ્યામાં ભગવાન રામના અભિષેકનો સમગ્ર કાર્યક્રમ 7 દિવસનો રહેશે, જેના અંતિમ દિવસે PM નરેન્દ્ર મોદી પ્રાર્થના કરશે અને મંદિર દેશવાસીઓને સમર્પિત કરશે. વડાપ્રધાન પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે દેશવા?...
CM યોગીને વર્લ્ડ બેંકના પ્રતિનિધિમંડળે કહ્યું, ‘યુપી PM મોદીના વિઝન પ્રમાણે બદલાઈ રહ્યું છે’
વિશ્વ બેંકની ટીમ બુધવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ને મળી હતી. વિશ્વ બેંકના સભ્યોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના વિઝન મુજબ છેલ્લા 6 વર્ષમાં ઉત્તર પ્રદેશને મ?...
દેશ જે ધ્યેય માટે આગળ વધી રહ્યો છે તેને હાંસલ કરવામાં શિક્ષણની મહત્વની ભૂમિકા- PM નરેન્દ્ર મોદી
PM નરેન્દ્ર મોદીએ (Narendra Modi) આજે એટલે કે 29 જુલાઈ 2023ના રોજ દિલ્હીના પ્રગતિ મેદાન ભારત મંડપમ ખાતે અખિલ ભારતીય શિક્ષણ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કહ્યું કે શિક્ષણ જ દેશનું ભાગ્ય બદલવાની શક...
ભાજપે નવા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને મહામંત્રીઓની જાહેરાત કરી, ગુજરાતમાંથી કોઈને સ્થાન ન મળ્યુ.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આગામી 2024ની લોકસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રીય પદાધિકારીઓ ના નામ જાહેર કર્યા છે. જેમા 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને આઠ રાષ્ટ્રીય મહામંત્રીની જાહેરાત કરવામાં આવ?...
માઈક્રોન અને ફોક્સકોને રાખ્યો મેગા પ્લાન, ભારતીય અર્થવ્યવસ્થાને કરશે જીવંત.
વડાપ્રધાને શુક્રવારે ગુજરાતના ગાંધીનગરમાં સેમિકોન ઈન્ડિયા મિશનની શરૂઆત કરી હતી. આ મિશન ભારતના સેમિકન્ડક્ટર સેક્ટર (Semiconductor sector) માં ક્રાંતિ લાવશે. વડાપ્રધાનના સેમિકોન ઈન્ડિયા મિશનથી ભારત સુ?...
सेमीकॉन इंडिया में बोले पीएम मोदी- भारत में हो रहा बड़ा बदलाव, यहां नहीं होंगे निराश
प्रधानमंत्री नरेंद्र मोदी ने गुरुवार को गुजरात में सेमीकॉन इंडिया को संबोधित किया. पीएम मोदी ने यहां सभी कंपनियों का स्वागत किया और कहा कि 21वीं सदी में भारत के लिए अवसर ही अवसर हैं. पीएम मोदी न...
મોબાઇલની ઇમ્પોર્ટ કરતુ ભારત આજે મોબાઇલ એક્સપોર્ટ કરતુ થયુ, ભારતમાં આજે 200 મેન્યુફેક્ચર યુનિટ-PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગાંધીનગરમાં ‘સેમિકોન ઇન્ડિયા 2023’નું ઉદ્ઘાટન કર્યુ. સાથે જ તેમણે સેમિકોન ઇન્ડિયા 2023ના પ્રદર્શનને નિહાળ્યુ હતુ. જે પછી તેમણે આ કાર્યક્રમમાં સંબોધન કર્યુ હતુ...
G20 India : વાઘ બાદ હવે સિંહ માટે સરકાર પ્રોજેક્ટ લાયન પર કરશે કામ, ડોલ્ફિન માટે પણ લવાશે પ્રોજેક્ટ : PM Modi
ચેન્નાઈમાં G20ની ચોથી બેઠકનો આજે છેલ્લો દિવસ છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સભાને સંબોધી હતી. ભારત અને વિદેશના પર્યાવરણ અને આબોહવા સસ્ટેનેબિલિટી ગ્રુપના મંત્રીઓ G20...
મિશન 2024માં વ્યસ્ત થયા પીએમ મોદી, NDAના દરેક સાંસદને આપશે વિજય મંત્ર, જાણો સંપૂર્ણ પ્લાન
લોકસભા ચૂંટણી આગામી વર્ષે યોજાશે તેને લઈને તમામ રાજકીય પક્ષો દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. એક તરફ વિપક્ષ INDIA ગઠબંધનને આગળ વધારી રહ્યું છે તો બીજી તરફ હવે NDA એ પોતાના સહયોગી પક્ષોને જોડ?...
‘कॉन्ग्रेस के काले कारनामे, ‘लाल डायरी’ के पन्ने खुले तो अच्छे-अच्छे निपट जाएँगे’: राजस्थान से PM मोदी ने किसानों के खाते में भेजे ₹18000 करोड़
प्रधानमंत्री नरेंद्र मोदी ने राजस्थान में कई विकास परियोजनाओं की का शुभारंभ किया और साथ ही राज्य की कॉन्ग्रेस सरकार पर भी बरसे। इस दौरान उन्होंने देश भर के करोड़ों किसानों को नमन करते हुए कहा...