ખેડા જીલ્લામાં ૮.૫૭ લાખ આયુષ્યમાન કાર્ડ ઇસ્યુ કરાયા : ૧૫,૬૩૫ જેટલા લાર્ભાથીઓને લાભ અપાયો
નડિયાદ શહેર સહિત ખેડા જીલ્લાના લોકોને આરોગ્યની સેવાઓનો મહત્તમ લાભ લઈ શકે તે માટે જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર,ખેડા જીલ્લાના નડિ?...
જમ્મુ-કાશ્મીરમાં 26 બેઠકો પર બીજા તબક્કાનું મતદાન શરૂ, 239 ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતર્યા
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન માટે 26 બેઠકો માટે 239 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. જેમાં ઘણા દિગ્ગજો પણ ચૂંટણી લડી રહ્યા છે. બીજા તબક્કામાં મુખ્ય ઉમેદવારો તરીકે નેશનલ કોન્?...
તિરુપતિ મંદિરમાં 4 કલાક ચાલ્યો ‘મહાશાંતિ યજ્ઞ’, રસોડામાં શુદ્ધિકરણ-ઘીની વ્યવસ્થા બદલાઈ
આંધ્રપ્રદેશના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર (તિરુપતિ મંદિર)ના શુદ્ધીકરણ માટે મહાશાંતિ યજ્ઞ કરવામાં આવ્યો હતો. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્સ (TTD) બોર્ડના અધિકારીઓ સહિત 20 પૂજારીએ સોમવારે સવાર?...
એક જ પરિવારના કેટલા લોકો લઇ શકે આયુષ્માન કાર્ડ યોજનાનો લાભ? જાણો નિયમ
આયુષ્માન ભારતને લઈને મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વૃદ્ધોને પણ આયુષ્માન ભારત યોજનાનો લાભ મળશે. જાણીતું છે કે આયુષ્માન ભારત પીએમ જન આરોગ્ય યોજના હેઠળ, તમે દર વર?...
ભારતને મળ્યો 16મો મેડલ, વર્લ્ડ ચેમ્પિયન દીપ્તિ જીવનજીએ બ્રોન્ઝ મેડલ જીત્યો
વર્લ્ડ ચેમ્પિયનશિપ સુવર્ણ ચંદ્રક વિજેતા ભારતની દીપ્તિ જીવનજીએ પેરિસ પેરાલિમ્પિક્સમાં એથ્લેટિક્સની મહિલાઓની 400 મીટર T20 સ્પર્ધામાં 55.82 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે ફાઇનલમાં ...
મોદી સરકારે નીતિ આયોગનું કર્યું પુનર્ગઠન, આ નેતાઓને મળ્યું સ્થાન, અનેક નામ ચોંકાવનારા
કેન્દ્ર સરકારે નીતિ આયોગનું પુનર્ગઠન કર્યું છે. કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણને તેના હોદ્દેદાર સભ્ય બનાવવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીતિ આયોગના અધ્યક્ષ અને સુમન કે બેરી નીતિ આ?...
પીએમ પદે નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત શપથ ગ્રહણ કરતાં ખેડા જિલ્લામાં ફટાકડા ફોડી ભવ્ય ઉજવણી કરાઈ
નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર દેશના પ્રધાનમંત્રી બન્યાં છે. રાજધાની દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પીએમ મોદીને હોદ્દા અને ગુપ્તતા...
NDA ની આજે બેઠક, Narendra Modi સંસદીય દળના નેતા તરીકે ચૂંટાશે
દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામો બાદ એનડીએ(NDA) સરકાર બનાવવાના પ્રયાસો તેજ થઈ ગયા છે. જેમાં નરેન્દ્ર મોદી(Narendra Modi) આજે સંસદીય દળના નેતા તરીકે ચૂંટાશે. તેની બાદ તમામ સહયોગી દળો સાંજે રાષ્ટ્રપતિને મ?...
નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ માટે વિદેશી નેતાઓને આમંત્રણ અપાયું, સમારોહ 8 જૂને યોજાઈ શકે
લોકસભા 2024ની ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને 293 બેઠકો મળી છે. નરેન્દ્ર મોદી એનડીએના નેતા તરીકે ચૂંટાયા છે. તમામ ઘટક પક્ષોએ તેમના સમર્થન પત્રો સબમિટ કર્યા છે. ત્યારે હવે મોદી 8મી જૂને ત?...
ભાજપનો વિજય એ નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સુશાસન અને વિકાસનું પરિણામ
લોકસભા ચૂંટણીમાં ભાજપનો વિજય એ નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સુશાસન અને રાષ્ટ્રનાં થયેલાં વિકાસનું પરિણામ છે તેમ જણાવી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા નીમુબેન બાંભણિયા સાથે મતદારો અને વિજેતાઓન...