ખેડા જિલ્લા સ્વામીવિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સુસાશન દિન નિમિતે સ્વચ્છતાની કામગીરી કરાઇ
ભારતના પુર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ અને સુશાસન દિવસ નિમિત્તે નડીયાદ શહેરમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવ્યો. તેમાં ઝોન સંયોજક હિરેનભાઈ બ્રહ...
ખેડા જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલના અધ્યક્ષસ્થાને સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી
ભારતના પૂર્વ પ્રધાન મંત્રી અટલ બિહારી બાજપાઈની જન્મ તિથિ નિમિત્તે ઉજવાતા સુશાસન દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે ય...
अद्भुत नजारा! द्वारका में 37000 अहीर महिलाओं के महारास ने रचा इतिहास
गुजरात के प्रसिद्ध तीर्थस्थल द्वारका में भगवान श्रीकृष्ण की भक्ति में एक ऐसा दृश्य देखने को मिला, जिसने सबका मन मोह लिया. 37,000 से भी अधिक अहीर समुदाय की महिलाओं ने मिलकर महा रास का आयोजन किया. यह ...
ફ્રાન્સે 303 ભારતીયોથી ભરેલું વિમાન કેમ કરી લીધું જપ્ત? પેરિસથી લઈને દિલ્હી સુધી હડકંપ
ફ્રાન્સે ભારતીય નાગરિકોને લઈને નિકારાગુઆ જઈ રહેલા એક વિમાનને રોકી દીધું છે. આ પ્લેનમાં 303 ભારતીય નાગરિકો સવાર છે. ફ્રેન્ચ એજન્સીઓને શંકા છે કે વિમાનનો ઉપયોગ માનવ તસ્કરી માટે કરવામાં આવી રહ્?...
આપણા પડોશીઓ ચંદ્ર પર પહોંચ્યા અને અમે હજુ સુધી જમીન પરથી ઉતરી શક્યા નથી : નવાઝ શરીફ
પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કોઈનાથી છુપી નથી. દરરોજ કોઈને કોઈ દેશ અથવા બીજા દેશ તરફ મદદનો હાથ લંબાવવામાં આવે છે. આ દરમિયાન પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે ફરી એકવાર ભારતના વખાણ કર્યા છે. તેમણે કહ્ય...
सूरत डायमंड एक्सचेंज : चमका भारत, निखरी सूरत
सत्रह अगस्त 2023 को प्रधानमंत्री नरेंद्र मोदी ने सूरत (गुजरात) में विश्व के सबसे बड़े कॉर्पोेरेट कार्यालय संकुल का उद्घाटन किया। आकार मे अमेरिका के रक्षा मंत्रालय पेंटागन के 80 वर्ष के वर्चस्व को...
PM મોદી 30 ડિસેમ્બરે અયોધ્યાને આપશે બે મોટી ભેટ, જાણો કેવી છે તૈયારી અને સુરક્ષા વ્યવસ્થા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 30 ડિસેમ્બરે અયોધ્યા મુલાકાતને લઈને જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુરુવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી અને જરૂરી દિશાનિર્દેશ?...
22 જાન્યુઆરી પહેલા અયોધ્યા જશે PM મોદી, આ કાર્યક્રમમાં આપશે હાજરી
ભગવાન શ્રી રામના મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અયોધ્યા જવાના છે. વાસ્તવમાં, 30 ડિસેમ્બરે વડા પ્રધાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ ઇન્ટરનેશન?...
‘વિપક્ષો હતાશાને લીધે સંસદની કાર્યવાહી ખોરવે છે’ : 2024માં વધુ ‘ભૂમિ’ ગુમાવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (મંગળવારે) વિપક્ષો ઉપર તણખા ઝરતા ઉગ્ર પ્રહારો કર્યા હતા, અને કહ્યું હતું કે સંસદની કાર્યવાહી ખોરવવાની તેની આ રીતિ-નીતિ તેઓની હતાશા જ દર્શાવે છે. વિધાનસભાઓની ચૂં?...
સંસદના ઇતિહાસમાં પહેલી વખત એક સાથે 78 સાંસદ સસ્પેન્ડ
સંસદના બન્ને ગૃહ લોકસભા અને રાજ્યસભામાં શિયાળુ સત્રની કાર્યવાહી દરમિયાન વિપક્ષના સાંસદોએ ઉગ્ર વલણ અપનાવીને ભારે હોબાળો મચાવ્યો હતો. સંસદની સુરક્ષામાં ચૂકનો મુદ્દો ઉઠાવી ઉગ્ર સુત્રોચ્ચા...