સાણંદમાં દેશના પ્રથમ સેમીકન્ડક્ટર પ્લાન્ટનું ભૂમિપૂજન: 22 હજાર કરોડનો પ્રોજેક્ટ, હજારો લોકોને મળશે રોજગાર
સાણંદમાં દેશના પ્રથમ સેમીકન્ડક્ટર પ્લાન્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીઓ અશ્વિની વૈષ્ણવ, રાજીવ ચંદ્રશેખર તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં આ ભૂમ?...
રાષ્ટ્રની પ્રગતિ માટે સબળ, સંપૂર્ણ બહુમતિવાળી સરકાર અનિવાર્ય છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા આરક્ષણ વિધેયક પસાર થઈ જવા બદલ રાષ્ટ્રના મહિલાઓને અભિનંદન પાઠવ્યાં હતાં સાથે તેની પરિવર્તનશીલ અસર ઉપર પણ ધ્યાન દોર્યું હતું. આ નારી શક્તિ વંદન-અધિનિયમ સંસદમ?...
ભારતની પડખે આવ્યું અમેરિકા, કેનેડાના આરોપને લઈને વ્યક્ત કરી ચિંતા, ક્હ્યું ઘટનાની યોગ્ય તપાસ કરે
કેનેડા અને ભારતની વચ્ચે ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાકાંડને લઈને ભારે કડવાશ આવી ચુકી છે. કેનેડાએ ખાલિસ્તાની આતંકીની હત્યા પાછળ ભારતની સંડોવણી હવાના આરોપ લગાવતા ટોચના ભારતીય ...
જૂનું સંસદ ભવન ભલે વિદેશીઓએ બનાવ્યું હતું પરંતુ પસીનો અને પૈસા દેશવાસીઓના હતા – PM Modi
સંસદનું પાંચ દિવસનું વિશેષ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આ સત્રમાં કુલ આઠ બિલ રજૂ કરવામાં આવશે, જેમાંથી સરકારે ચાર બિલો રજૂ કર્યા છે. સોમવારે પ્રથમ દિવસે આઝાદી પછીના 75 વર્ષની ઉપલબ્ધિઓ પર ચર્ચા થ?...
PM મોદીનાં 73 જન્મદિવસ નિમિત્તે 73 શ્રેષ્ઠ ચિત્રોનું પ્રદર્શન
17 સપ્ટેમ્બરના રોજ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. ત્યારે આ વર્ષે AMCની આર્ટ ગેલેરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ચિત્ર પ્રદર્શન રાખવામાં આવ્યુ. આ વર્ષે ભારતીય જનતા પાર્ટીના સાં...
સંસદના વિશેષ સત્ર માટે પ્રધાનોને સોંપાઈ સ્પેશિયલ ડ્યુટી, સરકારે આપી સૂચનાઓ
સંસદનું વિશેષ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર સુધી યોજાશે. સરકારે સત્ર બોલાવવાનું કારણ પણ જાહેર કર્યું છે. સરકારે હવે તમામ મંત્રીઓ માટે સૂચનાઓ જાહેર કરી કરી છે. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ તમામ ક?...
UN ચીફ એન્ટોનિયોએ G20 પર PM મોદીની કરી પ્રશંસા, કહ્યું: ભારતની અધ્યક્ષતા માટે આભાર
સંયુક્ત રાષ્ટ્રના વડા એન્ટોનિયો ગુટેરેસે બુધવારે G20 સમિટની ભારતની અધ્યક્ષતાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે નવી દિલ્હીએ ગ્લોબલ સાઉથના અવાજનું પ્રતિનિધિત્વ કરવાનો અને વિકાસના એજન્ડાને...
PM મોદીના જન્મદિવસે ચલાવવામાં આવશે ‘આયુષ્માન ભવ’ અભિયાન, જાણો સામાન્ય માણસને કેટલો ફાયદો થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરે છે. આ પ્રસંગે, આરોગ્ય મંત્રાલય ‘આયુષ્માન ભવ’ અભિયાન ચલાવવા જઈ રહ્યું છે, જે ‘સેવા પખવાડિયા’ હેઠળ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા શરૂ કરવામ...
સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ આજે હૈદરાબાદ હાઉસમાં PM મોદી સાથે કરશે મુલાકાત
સાઉદી અરેબિયાના વડા પ્રધાન અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અલ સઉદ ભારતમાં આયોજિત G20 સમિટમાં ભાગ લીધો હતો, પરંતુ તેઓ હજી પાછા ફર્યા નથી. તેઓ આજે હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી?...
G20માં આફ્રિકન યુનિયનનો સમાવેશ, જાણો ભારતને કેટલો થશે ફાયદો
નવી દિલ્હીમાં આયોજિત G-20ની 18મી સમિટમાં આફ્રિકન યુનિયન હવે આ મહત્વપૂર્ણ સમૂહનું કાયમી સભ્ય બની ગયું છે. જી-20ની અધ્યક્ષતા કરી રહેલા પીએમ નરેન્દ્ર મોદીના આ પ્રસ્તાવને તમામ સભ્યોએ મંજૂરી આપી દીધ?...