PM મોદીએ દિલ્હીમાં નવા ITPO કોમ્પ્લેક્સમાં કરી હવન અને પૂજા, સાંજે 6.30 વાગ્યે કરશે ઉદ્ઘાટન
G20 ગેનાઇઝેશન (ITPO) કોમ્પ્લેક્સ બનીને તૈયાર થયું છે. ત્યારે આજે ITPO 123 એકડમાં ફેલાય છે. હાલમાં જ તેનું રીડેવલપ કરવામાં આવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી 26 જુલાઈ આ સંદર્ભમાં ઉદ ઘાટન કરશે. અહીં સપ્ટેમ્બરમા?...
‘2023મેં આપકો ફિર…’, અવિશ્વાસ પ્રસ્તાવ પર સાચી સાબિત થઈ PM મોદીની 4 વર્ષ જૂની ભવિષ્યવાણી
મણિપુરમાં ચાલી રહેલી હિંસા અને રાજ્યમાં બગડતી પરિસ્થિતિને લઈને વિપક્ષ મોદી સરકાર પર સતત પ્રહારો કરી રહ્યું છે. કોંગ્રેસ સહિત અનેક પક્ષો સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનની માગ કરી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 જૂલાઈએ ગાંધીનગરમાં સેમિકોન ઈન્ડિયા 2023નું કરશે ઉદ્દઘાટન, 6 દિવસ સુધી યોજાશે પ્રદર્શન
સેમીકન્ડક્ટર ક્ષેત્રને વેગ આપવાના ઉદ્દેશથી, ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા ગાંધીનગરમાં ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 જુલાઈએ આવશે ગુજરાત, સૌરાષ્ટ્રને આપશે મોટી ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 અને 28 જુલાઈના રોજ ગુજરાતના પ્રવાસે છે. પોતાની આ ગુજરાત યાત્રા દરમિયાન વડાપ્રધાન અનેક વિકાસકાર્યોની સાથે સૌરાષ્ટ્રના લોકોની જીવાદોરી સમાન SAUNI યોજના સંબંધિત એક મોટ?...
‘હું તેમની વિરુદ્ધ કંઈ નહીં બોલીશ…’, PM મોદીને લઈને જયા બચ્ચનનું નિવેદન
વડાપ્રધાન મોદીએ મંગળવારે સંસદીય દળની બેઠકમાં વિરોધ પક્ષો પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે વિપક્ષ બેહાલ અને નિરાશ છે. તે લાંબા સમય સુધી સત્તામાં રહેવા માંગતી હતી. પીએમ મોદીના આ નિ...
PM મોદી વિપક્ષ પર ફરી વળ્યાં, કહ્યું- ઈન્ડિયન મુજાહિદ્દીન અને ઈસ્ટ ઈન્ડિયા કંપનીના નામમાં પણ ‘INDIA’
ભાજપની સંસદીય દળની બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીએ આજે વિપક્ષ પર ભારે પ્રહારો કર્યા હતા. છેલ્લા 4 દિવસથી ગૃહમાં સતત હોબાળા અંગે પીએમ મોદીએ કહ્યું કે, મેં આજ સુધી આવો દિશાવિહીન વિપક્ષ જોયો નથી. વિ?...
સંસદના બંને ગૃહોમાં હોબાળો યથાવત્, લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત, PM મોદીના પ્રહાર.
સંસદના બંને ગૃહોમાં આજે પણ હોબાળો યથાવત્ રહ્યો હતો. લોકસભામાં છેવટે ભારે હોબાળાની સ્થિતિ વચ્ચે કાર્યવાહીને 2 વાગ્યા સુધી સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે રાજ્યસભામાં પણ હજુ કાર્ય...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27મી જૂલાઈના રોજ સૌરાષ્ટ્રવાસીઓને આપશે મહત્વની ભેટ.
જેના થકી સૌરાષ્ટ્રના 52,300 એકરથી વધુ વિસ્તારને સિંચાઈ માટે પાણી મળશે તથા અંદાજિત 1 લાખ લોકોને માં નર્મદાના પાણી પીવાનો લાભ મળશે. સૌરાષ્ટ્રની સૂકી ધરાને પાણીદાર બનાવવા માટે ‘‘સૌની’’ યોજના શરુ...
પીએમ મોદીના રોલ માટે અમિતાભ બચ્ચનની વિચારણા.
ફિલ્મ પ્રોડયૂસર પ્રેરણા અરોરાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બાયોપિક બનાવવાનું નક્કી કર્યું છે. તેણે પીએમ મોદીના રોલ માટે અમિતાભ બચ્ચનનું નામ વિચાર્યું છે. પ્રેરણાએ અમિતાભને રોલ ઓફર કર્યો ?...
રોજગાર મેળો 2023: 70 હજારથી વધુ યુવાનોને મળી સરકારી નોકરી, PM મોદીએ આપ્યા નિમણૂક પત્ર
આજે, 22 જુલાઈ, 2023 ના રોજ, પીએમ મોદીએ વર્ચ્યુઅલ મોડમાં રોજગાર ભરતી મેળા અંતર્ગત 70 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રો આપ્યા છે. આ સાથે તેમણે પસંદગીના યુવાનોને પણ સંબોધિત કર્યા હતા. આ યુવાનોને રોજગાર ...