વિશ્વ કૌશલ્ય દિવસ નિમિત્તે ITI જીતનગર ખાતે “મેરા યુવા ભારત નર્મદા” દ્વારા યુવાઓમાં આત્મનિર્ભરતાનો સંદેશો કેળવાય તે માટે ઉજવણી કરાઈ
યુવાનોમાં કૌશલ્યનાં મહત્ત્વ અંગે જાગૃતિ ફેલાવવાના આશયથી "મેરા યુવા ભારત – નર્મદા" દ્વારા આજરોજ ITI જીતનગર ખાતે વિશ્વ કૌશલ્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ય...
ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની મુલાકાતે
પ્રતિમા નિર્માણના વિચાર બદલ પ્રધાનમંત્રી મોદીને અભિનંદન- શ્રી કિરીટભાઇ પટેલ, ધારાસભ્યશ્રી, પાટણ ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિ ૧૦ મી, જુલાઈના રોજ સમિતિના પ્રમુખ કિરી...
નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ના પાંચ સંકલ્પ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માર્ગદર્શક સિદ્ધાંતો બની રહેશે : કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન
NEP-૨૦૨૦ વિદ્યાર્થીઓ-કેન્દ્રિત અભિગમને પ્રોત્સાહન આપે છે, કારણ કે તેઓ આપણું રાષ્ટ્રીય બળ છે, દરેક યુનિવર્સિટીએ વિકસિત ભારતના વિઝનને સિદ્ધ કરવાના હેતુથી રણનીતિ તૈયાર કરવી જોઈએ: મંત્રી ધર્મેન?...
દેડિયાપાડા-મોવી વચ્ચે યાલ ગામ પાસે તૂટી ગયેલા પુલનું હંગામી ધોરણે નિર્માણ કરાતા નાગરિકો માટે રાહત
નર્મદા જિલ્લામાં વરસેલા વધુ વરસાદના કારણે દેડિયાપાડા-મોવી માર્ગ પર આવેલા યાલ ગામ નજીક નદી પરનો પુલ તાજેતરમાં વરસાદી પાણીના પ્રવાહને કારણે ધોવાઇને તૂટી ગયો હતો. માર્ગ પરનો પુલ તૂટી જવાથી દે...
રાજપીપલા કમલમ ખાતે નવનિર્વાચિત સરપંચ અને સભ્યોનો ભવ્ય સન્માન સમારોહ
નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજય મેળવનાર નવનિર્વાચિત સરપંચો અને સભ્યોના સન્માન માટે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગામડાઓના વિકાસ અને લોક?...
રાજપીપલામાં ભગવાન જગન્નાથજીની 33મી રથયાત્રા ભક્તિમય માહોલમાં સંપન્ન
આ પવિત્ર યાત્રામાં સમસ્ત હિન્દુ સમાજના ભાવિક ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લઈને ભગવાનના દર્શનનો લાભ લીધો. રથયાત્રાને નગરના વિવિધ વિસ્તારોમાં સમાજના અગ્રણીઓ અને ભક્તો દ્વારા ઉષ્માભેર વધાવવામ...
નર્મદા જિલ્લામાં યોગને વિશેષ પ્રાધાન્ય
યોગશિક્ષકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા : જિલ્લામાં ૫૪ યોગ શિક્ષકો દ્વારા નિયમિત નિશુલ્ક યોગ પ્રવૃતિ ચાલી રહી છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી નાંદોદ તાલુકાના યોગ કોચ શ્રી ફુલસિં?...
શ્રી કમલમ્ રાજપીપલા નર્મદા ખાતે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસે શ્રદ્ધાંજલિ
નર્મદા કિનારે આવેલા શ્રી કમલમ્ ખાતે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભવ્ય શ્રદ્ધાંજલિ સમારોહ યોજાયો. આ પ્રસંગે પુષ્પાંજલિ અર્પણ કરીને ભારતની અખંડતા અને રાષ્ટ્રીય એકતા માટ...
એકતાનગર SOU ખાતે ૧૧ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી
SSNNL ચેરમેન પુરીએ યોગને ટકાઉ જીવનશૈલી માટે ભારતની અમૂલ્ય ભેટ ગણાવી આઈકોનિક સ્થળ એસઓયુ ખાતે ઉપસ્થિત યોગપ્રેમીઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના યોગ સંદેશને જીવંત પ્રસારણના માધ્યમથી નિહાળ્ય?...
હરિયાણા વિધાનસભા પિટિશન કમિટિનું પ્રતિનિધિમંડળ એકતા નગરના વિકાસ મોડલ તથા પ્રવાસન સ્થળના અભ્યાસ પ્રવાસે પધાર્યું
સરદાર સરોવર નર્મદા બંધ અને આરોગ્ય વનની મુલાકાત કરી સમગ્ર એકતાનગરના વિકાસને નજરે નિહાળ્યું હરિયાણા વિધાનસભાની પિટિશન કમિટિના ૧૨ સભ્યોનું પ્રતિનિધિમંડળ અભ્યાસ પ્રવાસે ગુજરાતની મુલાકાત?...