ભારતના વિખ્યાત અર્થશાસ્ત્રી પદ્મવિભુષણ મોન્ટેક્સિંઘ આહલુવાલીયાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી: સરદાર સાહેબની પ્રતિમાને ભાવાંજલિ અર્પી
વિખ્યાત અર્થશાસ્ત્રી અને ભારતના આયોજનપંચના પૂર્વ ઉપાધ્યક્ષ અને પૂર્વ નાણાસચિવ પદ્મવિભુષણ મોન્ટેક્સિંઘ આહલુવાલીયાએ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની સરદાર વલ્લ...
આજે આંતર રાષ્ટ્રીય મહિલા દિને નર્મદા જિલ્લા મહિલા મોરચા દ્વારા નર્મદા જિલ્લાની ૧૦૦ થી વધુ મહિલાઓ નું પ્રમાણપત્ર આપી સંન્માન કરવામાં આવ્યું
આજે આંતર રાષ્ટ્રીય મહિલા દિને નર્મદા જિલ્લા મહિલા મોરચા દ્વારા નર્મદા જિલ્લાની ૧૦૦ થી. વધુ મહિલાઓ નું પ્રમાણપત્ર આપી સંન્માન કરવામાં આવ્યું હતું.આ એ બહેનો છે જેમને રાજ્ય અને કેન્દ્ર સરકાર ?...
નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે યુવા નેતા નીલ રાવ જાહેર..
નર્મદા જિલ્લામાં 24 ઉમેદવારો ની હરીફાઈ વચ્ચે કોણ પ્રમુખ બનશે જેની સૌ કાર્યકરોમાં ઉસુકતા હતી ત્યારે ભાજપ કાર્યાલય કમલમ નર્મદા ખાતે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે સંકલન બેઠક મળી હતી પ્રદે?...
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી: સરદાર સાહેબની પ્રતિમાને ભાવાંજલિ અર્પી
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા - સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લીધી હતી અને પુષ્પો વડે સ...
નર્મદા જિલ્લામાં ધો.10-12 ની બોર્ડની પરીક્ષા સંદર્ભે અધિકારીઓની ઓબ્ઝર્વર તરીકે નિમણૂંક કરાઈ
નર્મદા જિલ્લાના કલેકટરશ્રી એસ. કે. મોદીના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા શિક્ષણાધિકારી ડો. કિરણબેન પટેલ અને તેમની ટીમ દ્વારા ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષા 2025 માટે તૈયારીઓના સંદર્ભમાં બેઠક યોજાઈ હ...
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જનકકુમાર માઢકના અધ્યક્ષતામાં મેગા ઝૂંબેશ અંતર્ગત જિલ્લા પંચાયતની કોન્ફરન્સ હોલ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
તા.૨૦મી ફેબ્રુઆરીથી ૩૧મી માર્ચ-૨૦૨૫ દરમિયાન યોજાશે બ્લડ પ્રેશર અને ડાયાબીટીશનાં દર્દીનાં નોંધણી, તપાસ અને સારવાર માટેની મેગા ઝુંબેશ નર્મદા જિલ્લામાં તા.૨૦મી ફેબ્રુઆરીથી ૩૧મી માર્ચ-૨૦૨૫ ...
ઉત્તરાખંડના દહેરાદૂન ખાતે ૩૮ મી નેશનલ ગેમ્સ અંતર્ગત જીમ્નાસ્ટીક રમતની ટ્રેમ્પોલીન સ્પર્ધા યોજાઈ: તા. ૨૮ મી જાન્યુઆરીથી ૧૪ ફેબ્રુઆરી દરમિયાન રમાઈ
ઉત્તરાખંડના દહેરાદૂન ખાતે ૩૮ મી નેશનલ ગેમ્સ અંતર્ગત જીમ્નાસ્ટીક રમતની ટ્રેમ્પોલીન સ્પર્ધા તા. ૨૮ મી જાન્યુઆરીથી ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન રમાઈ હતી. જેમાં શ્રી અંબુભાઈ પુરાણી હાઇસ્કુલ વડી...
નેહરુ યુવાકેન્દ્રના ૧૬માં આદિવાસી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ અંતર્ગત છત્તીસગઢ, ઝારખંડ અને મહારાષ્ટ્રના ૨૦૦ યુવાનો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સહયોગથી કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર અને માય ભારત નર્મદા દ્વારા ૧૬માં આદિવાસી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ અંત?...
નર્મદા જિલ્લામાં શહીદ દિન નિમિત્તે સવારે ૧૧:૦૦ કલાકે કલેક્ટર કચેરી ખાતે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે વીર જવાનોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે, તેવા શહીદ વીરોની સ્મૃતિમાં આજે તા. ૩૦મી જાન્યુઆરી,૨૦૨૫ને ગુરૂવારના રોજ શહીદ દિન નિમિત્તે સમગ્ર દેશ-રાજ્યની સાથ?...
આદિવાસી સમાજના બાળકોને “હાથમાં ભોરિયા અને કાનમાં બાલિયા”થી આગળ વધી ઉચ્ચ શિક્ષણના માધ્યમથી “હાથમાં કલમ અને કાનમાં સ્ટેથોસ્કોપ” તરફ પ્રગતિશીલ બનાવવા પર ભાર મૂકતા રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર
ઇનરેકા સંસ્થાન દ્વારા સંચાલિત વંદના નર્સિંગ એન્ડ પેરા મેડીકલ કોલેજનું મંત્રી તથા ભરૂચના સાંસદશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લોકાર્પણ ઈનરેકા સંસ્થાનના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કા?...