વિદેશ સ્થિત દાતા દ્વારા નવરાત્રી આરાધના સાથે ઈશ્વરિયામાં શાળાની બાળાઓને ભેટ
ઈશ્વરિયા શાળાની બાળાઓને ગોળકિયા પરિવાર દ્વારા પૂજન સાથે પાણી રાખવાની બાટલીઓનું વિતરણ થયું છે. વિદેશ સ્થિત દાતા દ્વારા નવરાત્રી આરાધના સાથે ઈશ્વરિયામાં શાળાની બાળાઓને ભેટ અપાઈ છે. સિહોર ?...
અંબાલાલ પટેલની નવી આગાહી, જાણો કયા કયા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા
નવરાત્રિના પર્વ દરમિયાન હવામાનનું દૃશ્ય પ્રમાણમાં અસ્થિર બન્યું છે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાન વિશે નવી આગાહી કરી છે. તેમણે જણાવ્યુ છે કે સૌરાષ્ટ્રના ભાગોમાં આગામી દિવસોમાં ભ...
નવરાત્રિનો આજે છઠ્ઠો દિવસ, જાણો મા કાત્યાયનીની કથા અને મંત્ર
શારદીય નવરાત્રિનો છઠ્ઠો દિવસ માતા કાત્યાયનીને સમર્પિત છે, જે હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે ભક્તો માતા કાત્યાયનીની વિશેષ પૂજા, અર્ઘ્ય અને ઉપવાસ કરીને તેમના આશીર્વાદ ...
નવરાત્રિનો ચોથો દિવસ, જાણો મા કુષ્માંડાની કથા અને મંત્ર
શારદીય નવરાત્રિ ભારતીય સંસ્કૃતિમાં અત્યંત પવિત્ર અને શુભકાળ માનવામાં આવે છે. નવરાત્રીનો ચોથો દિવસ દેવી કુષ્માંડાને સમર્પિત છે, જેઓ દેવી દુર્ગાના નવ અવતારોમાંના એક છે. એ માનવામાં આવે છે કે ?...
નડિયાદ માઁ આદ્યશક્તિ અંબાના નવરાત્રિનો પ્રારંભ : પ્રથમ નોરતે ખૈલેયાઓએ ગરબાની રમઝટ બોલાવી
માં આદ્યશક્તિ અંબાના નવરાત્રિના પ્રથમ નોરતે નવરંગ બિટ્સ ગ્રુપ આયોજિત નવરંગ ગરબા મહોત્સવ 2025 નો ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલે માં જગદંબાની પૂજા આરતી કરી શુભા?...
નવરાત્રિમાં શાનદાર પર્વતોના દર્શન…અરુણાચલમાં PM મોદીએ માતા શૈલપુત્રીનો વિશેષ ઉલ્લેખ કર્યો
અરુણાચલ પ્રદેશમાં પીએમ નરેન્દ્ર મોદીના મુલાકાત દરમિયાન તેમણે અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, જે હજારો કરોડ રૂપિયાના ખર્ચના છે અને ઊર્જા, કનેક્ટિવિટી, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક?...
PM મોદીએ દેશવાસીઓને નવરાત્રિની શુભેચ્છા આપી
આજે નવરાત્રિનો પહેલો નોરતું છે અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આ પવિત્ર તહેવારની શુભેચ્છા પાઠવી છે. તેમણે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટમાં લખ્યું, “તમને બધાને નવરા?...
અંબાજીમાં નવરાત્રિની તૈયારીઓને આખરી ઓપ, પરિસરમાં યોજાશે ભવ્ય ગરબા
વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી યાત્રાધામમાં આવનારી નવરાત્રિ માટે ભવ્ય તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. દર વર્ષે જેમ નવ દિવસીય આ પાવન ઉત્સવ દરમિયાન લાખો માતાજીના ભક્તો અંબાજી માતાના દર્શન ?...
ખાસ લેખ – માધવપુર ધેડનો મેળો
એક પત્ર વાંચી ભગવાન શ્રી કૃષ્ણ રુક્ષ્મણીજીને માધવપુર ઘેડ લઇ આવ્યા હતા અને લગ્ન કર્યા. આ વર્ષે માધવપુર ધેડ મેળાના ભાગ રૂપે ઉત્તર પૂર્વ તથા ગુજરાતના લોકકલાકારો દ્વારા અમદાવાદ, સુરત અને વડોદ?...
એમ કે શાહ લાટીવાળા ડી.એલ.એડ કોલેજ માં નવરાત્રી ઉત્સવ ઉજવાયો
એમ કે શાહ લાટીવાળા ડી એલ એડ કોલેજ મોડાસામાં આજરોજ નવરાત્રી ગરબાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તાલીમાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. આચાર્ય ગીતાબેન નીનામા ના માર્ગદર્શન હેઠળ અધ્યાપક રાજેશ પરમ?...