નેપાળમાં મોટી રાજકીય કાર્યવાહી : પૂર્વ PM કેપી શર્મા ઓલીની ધરપકડ, ‘Gen-Z’ હિંસા કેસમાં એક્શન
શનિવાર, 28 માર્ચ 2026ના રોજ નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. કે.પી શર્મા ઓલીને તેમના ભક્તપુર સ્થિત ગુંડુ નિવાસસ્થાનેથી પોલીસે અટકાયત કરી છે. તેમની સાથે પૂર્વ ગૃહમંત્રી રમેશ લેખકની ?...
પીએમ મોદી અને નેપાળ પીએમ સુશીલા કાર્કી વચ્ચે ટેલિફોનિક વાતચીત, ભારત તરફથી સહાયનો વિશ્વાસ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે (18 સપ્ટેમ્બર) એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી કે તાજેતરમાં તેમની નેપાળની નવનિયુક્ત વડાં પ્રધાન સુશીલા કાર્કી સાથે ટેલિફોનિક વાતચીત થઈ હતી. આ ચર્ચામાં બંને ...
પીએમ મોદીનો સંદેશ: ‘નેપાળમાં શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિ માટે ભારત પ્રતિબદ્ધ’
નેપાળમાં લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય અરાજકતા બાદ હવે વચગાળાની સરકારનું ગઠન કરવામાં આવ્યું છે અને સુશીલા કાર્કી એ દેશની વચગાળાની સરકારના વડા પ્રધાન તરીકે શપથ લીધા છે. 12 સપ્ટેમ્બરનાં રોજ ર?...
નેપાળમાં માર્ચ 2026માં યોજાશે ચૂંટણી, સુશીલા કાર્કીના નેતૃત્વમાં લેવાયો નિણર્ય
નેપાળમાં છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલા રાજકીય સંકટ અને ખાસ કરીને જેન-Z દ્વારા કરવામાં આવેલા વ્યાપક પ્રદર્શનોએ દેશમાં મોટો રાજકીય વળાંક લાવ્યો છે. આ પ્રદર્શન દરમિયાન સંસદને ભંગ કરવાની અન...
કોણ છે સુશીલા કાર્કી, જેમને નેપાળના જેન-ઝી પ્રદર્શનકારીઓ બનાવવા માંગે છે વડાપ્રધાન
તાજેતરના અઠવાડિયાઓમાં નેપાળ રાજકીય સંકટના સૌથી મોટા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. સરકારે સોશિયલ મીડિયા પર અચાનક પ્રતિબંધ મૂક્યો, જે પહેલાથી ચાલી રહેલા ભ્રષ્ટાચાર, બેરોજગારી અને શાસનની ન?...
નેપાળમાં ભારતીયો મુશ્કેલીમાં, રડતાં-રડતાં કહ્યું કે, ‘મારી પાછળ આખું ટોળું લાકડીઓ લઈ દોડ્યું…’
નેપાળમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનો હવે ગંભીર રાજકીય અને માનવીય સંકટમાં ફેરવાયા છે. કાઠમંડુથી લઈને પોખરા સુધીના વિસ્તારોમાં ભીડે અનેક સરકારી ઈમારતો, સંસદ ભવન ?...
નેપાળ ભડકે બળતાં ગુજરાતી વિદ્યાર્થી અને પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકાર ‘એક્ટિવ’ થઈ
નેપાળમાં હાલ સર્જાયેલી પરિસ્થિતિ અત્યંત તંગ અને ચિંતાજનક બની ગઈ છે. રાજધાની કાઠમંડુ સહિતના વિસ્તારોમાં પ્રદર્શનકારીઓએ ભારે હિંસક તોફાન મચાવ્યો છે, જેના કારણે રાજકીય અને સામાજિક માળખું સં...
કોણ છે 36 વર્ષનો સુદન ગુરુંગ? જેણે નેપાળમાં સત્તાના પાયા હલાવી નાંખ્યા
નેપાળમાં આઠ સપ્ટેમ્બરના રોજ શરૂ થયેલું Gen-Z આંદોલન હવે ઐતિહાસિક ચળવળનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. આ દિવસની સવારમાં, એક કૉલ પર લાખો વિદ્યાર્થી-યુવાનો રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા. તેમના મનમાં વર્ષ?...
નેપાળમાં 20ના મોત બાદ અજંપો : સોશિયલ મીડિયા બેન હટાવાયો
નેપાળમાં સોશિયલ મીડિયા પર સરકારના પ્રતિબંધ સામે ઉપજેલા ભારે વિરોધ પ્રદર્શનોએ દેશની પરિસ્થિતિને અત્યંત ગંભીર બનાવી દીધી છે. સોમવારે (8 સપ્ટેમ્બર) કાઠમંડુ સહિતના વિસ્તારોમાં Gen-Z તરીકે ઓળખાતા...
નેપાળના કાઠમંડુ એરપોર્ટ પર પ્લેન ક્રેશ, 19 લોકો સવાર હતા, 4ના મોત
બુધવારે નેપાળના કાઠમંડુમાં ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ(TIA ) પર સૌર્ય એરલાઇન્સ(Saurya Airlines)નું એરક્રાફટ ટેકઓફ દરમિયાન ક્રેશ થયું હતું. TIAના પ્રવક્તા પ્રેમનાથ ઠાકુરે જણાવ્યું હતું કે, પોખરા જઈ રહેલ?...