ખેડા : નડિયાદમાં DG – IG સ્ટેટ લેવલની ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં તમામ રેન્જ આઈ.જી.ની ઉપસ્થિતિમાં ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં સેરેમોનિયલ ગાર્ડ ઓફ ઑનર આપી DGP નું સન્માન કરાયું હતું, સાથે જિલ્લા પોલીસના...
ખેડા જિલ્લામાં ખાદ્ય ચીજોની ગુણવત્તા તપાસ: ચાર પેઢીઓને રૂ. ૪.૭૫ લાખનો દંડ કરાયો
નડિયાદના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજ વસ્તુઓ ઉપલબ્ધ રહે તે માટે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિય...
ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા નર્મદાના એકતાનગર ખાતે સુપ્રિમ કોર્ટના જજશ્રી બી.આર.ગવાઈની અધ્યક્ષતામાં મેગા લીગલ અવેરનેસ એન્ડ એમ્પાવરમેન્ટ કેમ્પ યોજાયો
◆» આપણું બંધારણ સમાનતા અને સમરસતાનું પ્રતિબિંબ ◆» સર્વને સમાન ન્યાય અને ન્યાય સમક્ષ સૌની સમાનતા એ ભારતીય બંધારણનો મૂળભૂત મંત્ર સુપ્રિમ કોર્ટના જજશ્રી બી.આર.ગવઈ લીગલ સર્વિસ ઓથોરિટીઝ જનસા...
નિકોલ કર્મા ગ્રુપ તરફથી અબોલા પશુ-પંખીઓ માટે કુંડા વિતરણ કાર્યક્રમ
નિકોલ કર્મા ગ્રુપ તરફથી તા:-27/4/2025 રવિવારના રોજ નિકોલ ખાતે વૃંદાવન ગાર્ડન પાસે કુંડા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કર્મા ગ્રુપના એડમીન એવાં મિહિરભાઈ કે પટેલ, રુષભભાઈ સથવારા અને સાથે એમના ?...
ઈશ્વરિયા ગામમાં ભક્તિભાવ સાથે નીલકંઠ મહાદેવ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
ઈશ્વરિયા ગામમાં ભક્તિભાવ સાથે નીલકંઠ મહાદેવ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આગામી સપ્તાહે યોજાનાર આ પ્રસંગ માટે તૈયારીઓ ચાલી રહી છે. સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામે બિરાજતાં ની...
કઠલાલ નગર ને મળી વધુ એક સુંદર ભેટ સરકારશ્રી ની અમૃત ૨.૦ યોજના હેઠળ ૩૮૮.૬૬ લાખ ના ખર્ચે તૈયાર થયેલ ના હેઠળ “પંડીત દિનદયાળ સરોવર”નું આજ રોજ લોકાર્પણ કર્યું
સરકારશ્રી ની અમૃત ૨.૦ યોજના હેઠળ ૩૮૮.૬૬ લાખ ના ખર્ચે તૈયાર થયેલ ના હેઠળ "પંડીત દિનદયાળ સરોવર"નું આજ રોજ લોકાર્પણ કર્યું. આ પંડીત દિનદયાળ સરોવર થી કઠલાલ ની ૫૦ હજાર જનતા ને લાભ મળશે અને ત્યાં એક ?...
મહીસા યુગલને મોતને ઘાટ ઉતારનાર નરાધમ – ૮ દિવસના રીમાન્ડ પર
વિકૃતિની તમામ હદ વટાવી મહુધા તાલુકાના મહિસા ખાતે યુવક - યુવતીને મોતને ઘાટ ઉતારી યુવતી પર દુષ્કર્મ ગુજારનાર પ્રકાશ નિનામાને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં મહુધા કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મંજૂર ?...
ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મહાઅભિયાન
ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશીઓને બે દિવસમાં સરેન્ડર થવા મંત્રી હર્ષ સંઘવીની ચેતવણી. ઘૂસણખોરોને આશરો આપનારાઓ સામે પણ કડક પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો. અમદાવાદમાં પકડાયેલા ?...
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં શ્રી રત્નાકરજી દ્વારા શ્રદ્ધાળુઓ માટે સેવા કાર્યની મુલાકાત — ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાનું મેડિકલ અને અલ્પાહાર કેમ્પ યાત્રાળુઓ માટે બની રહ્યું આશીર્વાદરૂપ! નર્મદે હર
રાજપીપલા: ઉત્તરવાહીની નર્મદા પરિક્રમામાં ભાગ લઈ રહેલા પદયાત્રીઓ માટે ભારતીય જનતા પાર્ટી, નર્મદા જિલ્લા દ્વારા વિવિધ સેવાકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. આ સેવાઓ અંતર્ગત મેડિકલ ચેકઅપ કેમ્પ, તા?...
નડિયાદ : સરદાર કથાના આયોજન અંતર્ગત ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં પોથી યાત્રાનો શુભારંભ
સરદારધામ યુવા સંગઠન દ્વારા સરદાર સારે હિંદ કે... "સરદાર કથા" આયોજન અંતર્ગત ખેડા જિલ્લા નડિયાદ ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં પોથી યાત્રાનો શુભારંભ શ્રી સ્વામીનારાયણ મંદિરના સં?...