શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવમાં PM મોદી : ‘ભગવાન સ્વામિનારાયણે જીવન માટે અમૂલ્ય માર્ગદર્શન આપ્યું’
દેશભરમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી ચાલી રહી છે. આ અવસર પર શુક્રવાર, 23 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફત?...
1 જાન્યુઆરીથી LPG, આધાર-પાન સહિત થઈ રહ્યા છે આ 9 મોટા ફેરફાર
નવા વર્ષની શરુઆત સાથે જ બૅન્કિંગ, ટેક્સ, સિમ કાર્ડ અને ગેસના ભાવ સંબંધિત અનેક નિયમો બદલાવા જઈ રહ્યા છે. જો તમે સમયસર તૈયારી નહીં કરો તો તમારે આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે. એવામાં જોઈએ કે નવા ...
જોહાન્સબર્ગમાં ‘ગંગા મૈયા’ ગીત સાંભળી ભાવુક થયા પીએમ મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગમાં યોજાનારા G20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પહોંચી ગયા છે, જ્યાં તેમનું સ્વાગત અત્યંત ભવ્ય અને ભાવનાત્મક રહ્યો. એરપોર્ટ પર ભારતીય મૂળ?...
ભારત-ઑસ્ટ્રેલિયા રક્ષા સંબંધોમાં મોટો વળાંક, રાજનાથ સિંહની હાજરીમાં આકાશમાં ફાઈટર જેટનું રિફ્યુલિંગ પ્રદર્શન
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંરક્ષણ સંબંધોમાં એક ઐતિહાસિક મક્કમ પગલું લેવામાં આવ્યું છે. ગુરુવારે કેનબેરામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક દરમિયાન બંને દેશોએ પોતાના દ્વિપક્ષીય સંરક્ષણ સહય?...
આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ, પહેલાં નોરતે જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું અંબાજી મંદિર
આજથી આશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રાથમિક તિથી સાથે શારદીય નવરાત્રિનો પાવન પ્રારંભ થઈ ગયો છે. આજે નવરાત્રિનું પહેલું નોરતું છે, જેને માતા દુર્ગાના શૈલપુત્રી સ્વરૂપની ઉપાસનાને અર્પણ કરવામ...
ગુજરાતમાં 70મા ફિલ્મફેર એવોર્ડ્સ 2025ના આયોજન માટે ગુજરાત સરકારના પ્રવાસન નિગમ (TCGL) અને વર્લ્ડ વાઇડ મીડિયા પ્રા.લિ વચ્ચે MoU થયા
ગુજરાત એન્ટરટેઈનમેન્ટ ઈન્વેસ્ટમેન્ટ માટેનું ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ::મુખ્યમંત્રી:: * ફિલ્મફેર એવોર્ડમાં રાજ્ય સરકારનો સહયોગ ફિલ્મ ઉદ્યોગના વિકાસ અને સ?...
સિહોર તાલુકાના પીપરડીના રસ્તાનું સારું કામ પણ તંત્રની બેદરકારીથી વધ્યું જોખમ
ભાવનગર જિલ્લાનાં માર્ગવિભાગના અધિકારીઓ ગામડાનાં માર્ગોનું સ્થિતિ વિશે બેદરકારી રાખી રહ્યાં છે, તે આ સિહોર તાલુકાનાં પીપરડી ગામનાં રસ્તાની દશા જોઈને ખ્યાલ આવે છે. પીપરડી ગામનાં આ રસ્તાનુ...
કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં વતન હણોલમાં રક્તદાન
જન્માષ્ટમી પર્વે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં વતન હણોલમાં રક્તદાન શિબિર યોજાઈ ગઈ, જેમાં અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ અને ગ્રામજનો જોડાયાં. પાલિતાણા પાસેનાં હણોલ ગામે જન્માષ્ટમી...
અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ, ધોળા દિવસે જ્વેલર્સની ઓફિસમાં કરી મારામારી
અમદાવાદ શહેરમાં વધતી જતી ચોરી, લૂંટફાટ, મારામારી અને હત્યાની ઘટનાઓ વચ્ચે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે, કારણ કે હવે અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઈ ડર રહ્યો ન...
વિઝા વગર હવે 59 દેશમાં મુસાફરી કરી શકે છે ભારતીયો ! આ લિસ્ટમાં જોડાયું વધુ એક નામ
જો તમે વિદેશ પ્રવાસ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. ખરેખર, ફિલિપાઇન્સમાં ભારતીય નાગરિકો માટે વિઝા ફ્રી એન્ટ્રી ની જાહેરાત કરવામાં આવી છે. ફિલિપાઇન્સમાં ભારતીય પ્રવાસ?...