અજમેર શરીફ દરગાહને શિવ મંદિર બતાવનાર અરજી કોર્ટે સ્વીકારી ! હિન્દુ સેનાએ ASI સર્વેની કરી માંગ
અજમેર શરીફ દરગાહને હિન્દુ મંદિર હોવાનું માનીને દાખલ કરાયેલી આ અરજી અને તેની કોર્ટમાં થયેલી સુનાવણી રાજસ્થાન સહિત દેશભરમાં ચર્ચાનો વિષય બની રહી છે. હિન્દુ સેનાના પ્રમુખ વિષ્ણુ ગુપ્તા દ્વા?...
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, જમ્મુ-કાશ્મીરમાં આતંકનો સફાયો કરવા NSG કમાન્ડોની તહેનાતી
જમ્મુમાં વધી રહેલી આતંકવાદી ગતિવિધિઓ અને હુમલાઓ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જમ્મુમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) માટે કાયમી કેન્દ્ર સ્થાપવાની મંજૂરી આપી છે. એનએસજીના ત્રણથી ચાર કમ્પોનેન...
વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સંગઠન મહામંત્રી માનનીય શ્રી મિલનજી પરાંડે બે દિવસીય ગુજરાત પ્રવાસ પર છે
વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સંગઠન મહામંત્રી માનનીય શ્રી મિલનજી પરાંડે બે દિવસીય ગુજરાત પ્રવાસ પર છે, આજે કર્ણાવતી ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી, જેમાં મુખ્યત્વે કુંભમેળા સંદર્ભે તેમ...
જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં માતર મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં માતર મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલેક્ટરએ તાલુકાના અરજદારોના પ્રશ્નોની રૂબરૂ જ રજૂઆત સાંભળી પ્રશ્નોનો નિ...
નડિયાદ ખાતે આઇસીડીએસ વિભાગ દ્વારા ગમ્મત સાથે જ્ઞાન આપવા હેતુ ભૂલકા મેળો ૨૦૨૪ યોજાયો
નડિયાદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, યોગીફાર્મ ખાતે આઇ.સી.ડી.એસ વિભાગ દ્વારા બાળકોને પ્રોત્સાહિત અને આનંદિત કરતો ભૂલકા મેળો- ૨૦૨૪ યોજાયો હતો. જેમાં આંગણવાડીના બાળકોના સર્વાંગી વિકાસને ધ્?...
ભારત સરકારના નીતિ આયોગ દ્વારા પ્રેરિત જળ ઉત્સવ અભિયાનનો સમાપન કાર્યક્રમ જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે યોજાયો
સમગ્ર પખવાડિયા દરમિયાન જળ સંપદાઓ તળાવો, કૂવા, નદીની સાફ-સફાઈ, જળ સંચયના શપથ, જળ ઉત્સવ દોડ(મેરેથોન) સહિતની પ્રવૃત્તિમાં શ્રેષ્ઠ દેખાવ કરનારાઓને પ્રોત્સાહિત કરાયા નર્મદા જિલ્લામાં નીતિ આયોગ...
યાત્રાધામ ડાકોરમાંથી સામે આવી ધૃણાસ્પદ ઘટના
ડાકોર અને બારડોલીમાં દુષ્કર્મ આચરી બાળકો અને પતિને જાનથી મારી નાખવાની ધમકી આપતા ડાકોર પોલીસ મથકે ફરિયાદ દાખલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ડાકોરની પરિણીતા ઉપર વિધર્મી યુવકે આચર્ય?...
ગુજરાતના બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પહોંચી ખેડા જિલ્લાના કપડવંજમાં
આરોપીઓ માત્ર રાત્રે સુવા આવતા હતા તેવો મકાન માલિકે કર્યો ખુલાસો અમદાવાદના મિત્રની ભલામણથી બે દિવસથી રાત્રે આવતા હતા આ આરોપીઓ દિવસ દરમિયાન આરોપીઓ ક્યાં જતા હતા તેની મકાન માલિકને નથી જાણ ...
માતર પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં છેલ્લા પ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી LCB પોલીસ
પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા નાઓએ જીલ્લામાં મિલ્કત/શરીર સબંધી ગુનાઓ અટકાવવા આપેલ ડ્રાઇવ અન્વયે આવા ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી. જે આધારે પોલીસ ઇ?...
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં લઘુતમ તાપમાનનો પારો ગગડ્યો : ઠંડીનો ચમકારો શરૂ
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં રાત્રે લઘુતમ તાપમાનનો પારો ગગડીને આશરે ૧૫ ડિગ્રીએ પહોંચ્યો હતો. દિવસ દરમિયાન તાપ વચ્ચે સાંજથી લઈ પરોઢ સુધી ઠંડીનો ચમકારો અનુભવાતા લોકોએ ગરમ કપડાં પહેરવાના શરૂ ક?...