શેર બજારમાં ભૂકંપ યથાવત, ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટી ધડામ, જાણો કેટલાં અંકે તૂટ્યાં
આજે સોમવારે સપ્તાહના પહેલા જ દિવસે શેરબજારમાં હલચલ જોવા મળી છે. સેન્સેક્સ 600 પોઈન્ટ ઘટીને 75,500 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 150 પોઈન્ટ ઘટીને 22,500 ની નીચે પહોંચી ગયો છે. આ ઘટાડા સાથે બજા?...
ગૂગલ મેસેજીસમાં નવું ફિચર, યુઝર્સ WhatsApp વગર જ કરી શકશે વિડીયો કોલ, જાણો કેવી રીતે
ગૂગલ મેસેજીસ ટૂંક સમયમાં એક નવું ફીચર લાવવા જઈ રહ્યું છે, જેના દ્વારા યુઝર્સ સીધા જ એપથી વોટ્સએપ વિડીયો કોલ શરૂ કરી શકશે. આ નવા એકીકરણનો ઉદ્દેશ્ય વાતચીતને સરળ બનાવવાનો છે. જેથી વપરાશકર્તાઓને...
અમેરિકામાં હવે ટ્રાન્સજેન્ડર સૈન્યમાં ભરતી નહીં થઈ શકે, US આર્મીએ તાત્કાલિક અસરથી રોક લગાવી
અમેરિકામાં ટ્રાન્સજેન્ડર હવે સેનામાં જોડાઈ શકશે નહીં. અમેરિકાની આર્મીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી છે. આ ઉપરાંત સૈનિકોને જેન્ડર ચેન્જ કરવાની મંજૂરી આપવામા?...
CM ભૂપેન્દ્ર પટેલે 23મી ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સ-2025નો શુભારંભ કરાવ્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (ગાંધીનગર ખાતે “23મી ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સ-2025″નો શુભારંભ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં કરાવ્યો હતો. “કેસ્ટરઃ પાવરીંગ સસ્ટેનેબલ સોલ્ય?...
CM યોગી આદિત્યનાથ પહોંચ્યા કાશી વિશ્વનાથ મંદિર, ભગવાનના આશીર્વાદ લીધા
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરે પૂજા અર્ચના માટે પહોંચ્યા હતા. તેમણે ભગવાન શિવની આરાધના કરી અને મહાકુંભ 2025 સહિત રાજ્યના વિકાસ માટે આશીર્વાદ ...
ટીમ ઈન્ડિયા દુબઈ જવા રવાના, 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમશે પહેલી મેચ
ભારતીય ક્રિકેટ ટીમે ઘરઆંગણે T20 અને ODI શ્રેણીમાં ઇંગ્લેન્ડને હરાવ્યા બાદ, હવે આગામી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે તૈયારી કરી રહી છે. આ ટૂર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ 2025 દરમિયાન યોજાશે, જેમાં ભારત ?...
ભગવાન શિવ કોની તપસ્યામાં રહે છે લીન ? કોણ છે મહાદેવના આરાધ્ય ?
ભગવાન શિવને હિન્દુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ અને પૂજનીય દેવતાઓમાંના એક માનવામાં આવે છે. ભગવાને દેવાના દેવ કહેવામાં આવે છે.જ્યારે ભગવાન શિવ તમામ દેવતાઓમાં શ્રેષ્ઠ છે ત્યારે મનમાં જિજ્ઞાસા થા?...
ખાલી પેટ હૂંફાળા પાણી સાથે એક ચમચી ઘી ઉમેરીને કરો સેવન, જાણો શું થાય છે ગજબ ફાયદા
સવારે ખાલી પેટે ઘીનું પાણી પીવાના ફાયદા ઘણા લોકોને લાગતું હોય છે કે ઘી ખાવાથી વજન વધી જાય છે, પણ હકીકતમાં શુદ્ધ દેશી ઘી આપણા આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આયુર્વેદ અનુસાર, સવારે ખાલી પેટે ગરમ ?...
અમેરિકાનું નવું વિઝા બુલેટિન જાહેર, તો શું ભારતીયોએ ગ્રીન કાર્ડ માટે હજુ વધારે રાહ જોવી પડશે?
અમેરિકન વિઝા બુલેટિન – માર્ચ 2025: ભારતીયો માટે શું બદલાયું? યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે માર્ચ 2025 માટે વિઝા બુલેટિન જાહેર કર્યું છે, જેમાં રોજગાર આધારિત ગ્રીન કાર્ડ માટે 'અંતિમ કાર્યવાહી તારી...
19મી માર્ચે પૃથ્વી પર પરત આવશે સુનિતા વિલિયમ્સ, ઈલોન મસ્કના ‘ડ્રેગન’માં થશે વાપસી
નાસાના ભારતીય મૂળના અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી બેરી વિલ્મોર જલ્દી પૃથ્વી પર પરત ફરશે. બંને અંતરિક્ષ યાત્રી આઠ મહિના કરતા વધુ સમયથી આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (ISS)માં રહે...