નર્મદા જિલ્લામાં શહીદ દિન નિમિત્તે સવારે ૧૧:૦૦ કલાકે કલેક્ટર કચેરી ખાતે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે વીર જવાનોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે, તેવા શહીદ વીરોની સ્મૃતિમાં આજે તા. ૩૦મી જાન્યુઆરી,૨૦૨૫ને ગુરૂવારના રોજ શહીદ દિન નિમિત્તે સમગ્ર દેશ-રાજ્યની સાથ?...
DeepSeekની લોકપ્રિયતા બાદ IT મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી મોટી માહિતી, ભારત કરવા જઈ રહ્યું છે પોતાનું Generative AI Models
ચીનનું DeepSeek હોય કે અમેરિકાનું ChatGPT આજકાલ દરેક જગ્યાએ Generative AI ની ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન, ભારતીય જનરેટિવ AI લાવવાની વાત સામે આવી છે. કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવે Generative AI વિશે મહત્વપૂર્ણ માહિતી ?...
કોણ છે આ શીતલ દેવી, જેની મહેનત જોઈ આનંદ મહિન્દ્રાએ ભેટમાં આપી કાર
મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પોતે આપેલા વચન મુજબ, પેરા-આર્ચર શીતલ દેવીને ભારતની શ્રેષ્ઠ SUV મહિન્દ્રા સ્કોર્પિયો N ભેટમાં આપી. આનંદ મહિન્દ્રા શીતલ દેવીની હિંમત અને પ્રતિભાની ખૂબ ...
પહેલીવાર રશિયાનું એડવાન્સ્ડ ફાઈટર જેટ ભારત આવશે, ડીલ થશે તો ચીન-પાક.ની વધશે મુશ્કેલી
રશિયાનું સૌથી અદ્યતન પાંચમી પેઢીનું સ્ટીલ્થ ફાઈટર જેટ Su-57 એરો ઈન્ડિયા 2025માં જોડાઈ શકે છે. રશિયા સતત Su-57ની શક્તિ બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તે આ દ્વારા ભારતીય લશ્કરી અધિકારીઓ અને સરકારન?...
ચર્ચિત ચંડીગઢ મેયરની ચૂંટણીમાં ભાજપની જીત, AAP કોંગ્રેસની BJPએ જૂની ટ્રિકથી કરી ગેમ ઓવર
ચંડીગઢ મેયરની ચૂંટણીમાં મોટોપાયે ઉલટફેર જોવા મળ્યો છે. ભાજપની હરપ્રીત કૌર બબલાએ વિપક્ષના જોર પર ચૂંટણી જીતી છે. વિગતો મુજબ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાઉન્સિલરોએ ભાજપ માટે ક્રોસ વોટિં?...
ગુજરાતના પડોશી રાજ્યમાં લિવ-ઈન-રિલેશનશિપ માટે રજીસ્ટ્રેશન થશે ફરજિયાત! હાઈકોર્ટે આપ્યો આદેશ
ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોર્ડ (UCC) લાગુ થયા પછી, લિવ-ઈન-રિલેશનશિપ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત થઈ ગયું છે. ત્યારે હવે ગુજરાતના પડોશી રાજ્યમાં પણ આવું જ કઈક જવા થઈ રહ્યું છે. જ્યાં હાઈકોર્ટે લ?...
એશિયાની સૌથી મોટી AI ઈવેન્ટ આ રાજ્યમાં યોજાશે! ક્રિકેટરોથી લઈને કલાકારો સામેલ થશે
મુંબઈ ટેક વીક (MTW) 2025નું આયોજન મહારાષ્ટ્ર સરકાર અને ટેક આંત્રપ્રિન્યોર્સ એસોસિએશન ઑફ મુંબઈ (TEAM)ના સહયોગથી થવા જઈ રહ્યું છે. આ ઇવેન્ટ 24 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2025 સુધી ચાલશે અને તેને એશિયાની સૌથી મોટ...
VVIP પાસ કેન્સલ, વન-વેનો અમલ, નો વ્હિકલ ઝોન જાહેર, મહાકુંભમાં નાસભાગ બાદ 5 મહત્ત્વના ફેરફાર
પ્રયાગરાજના મહાકુંભમાં સંગમ કિનારે નાસભાગની ઘટનામાં 30 શ્રદ્ધાળુઓના મોત બાદ સરકાર હવે કડકાઈ કરી રહી છે. આ સાથે સરકારે પાંચ મોટા ફેરફાર કર્યા છે. હવે સંપૂર્ણ મેળાના ક્ષેત્રને નો-વ્હિકલ ઝોન જ?...
હું સ્વયં પણ યમુનાનું પાણી પીવું છુંઃ PM નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં એક રેલી દરમિયાન આમ આદમી પાર્ટી (AAP) અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર યમુના નદીની સફાઈ મુદ્દે તીખા પ્રહારો કર્યા. પીએમ મોદીએ કેજરીવાલનું નામ લીધા વ...
16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આ સમયે સિનેમા હોલમાં નહીં મળે એન્ટ્રી, જાણો કારણ
તેલંગાણા હાઈકોર્ટે ફિલ્મ ટિકિટના ભાવ, ખાસ શો માટેની પરવાનગીઓ સંબંધિત અરજીઓ પર સુનાવણી કરવામાં આવી હતી. આ દરમિયાન, બેન્ચની નોંધમાં લાવવામાં આવ્યું કે બાળકો મોડી રાત્રે અને વહેલી સવારે સિનેમ...