મદ્રાસ હાઈકોર્ટનો મોટો ચુકાદો, ‘કોઇ પણ જ્ઞાતિ મંદિર પર વિશેષ અધિકારનો દાવો કરી શકે નહીં’
મદ્રાસ હાઇકોર્ટે ચુકાદો આપ્યો હતો કે વિવિધ જાતિ સમૂહ કોઇ દેવતાની પૂજા કરવા માટે અલગ અલગ રીતોનું પાલન કરી શકે છે પરંતુ કોઇ પણ જ્ઞાતિ સમૂહનો સભ્ય એ દાવો કરી શકે નહી કે મંદિર ફક્ત તેમનું છે અને ?...
નવસારી જિલ્લામાં આત્મનિર્ભરતાનું ઉદાહરણ સહજાનંદ સ્વામી સખીમંડળની બહેનો
આગામી દિવસોમાં 8મી માર્ચનો ભવ્ય કાર્યક્રમ નવસારી જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનાર છે. આ કાર્યક્રમ અંતર્ગત જલાલપોર તાલુકાના વાંસી બોરસી ખાતે લખપતિ દી...
બે-દિવસીય ઉનાઇ મહોત્સવ 2025નો પ્રારંભ
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં સુપ્રસિધ્ધ યાત્રાધામ ઉનાઇ ખાતે ઉનાઇ માતાના પાટોત્સવની ઉજવણી નિમિત્તે રાજય સરકારના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ઉનાઇ માતાજીના મંદિરન...
ભારતીય શેરબજારની સુસ્ત શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટી આટલા અંકે ખૂલ્યા
કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત સુસ્ત રહી. BSE સેન્સેક્સ 15 પોઈન્ટ વધીને 73005 ના સ્તરે ખુલ્યો. જ્યારે NSE નિફ્ટી 50 રેડ ઝોનમાં ઓપન થયો. નિફ્ટી 9 પોઈન્ટ ઘટીને 22073 પર ખુલ્યો. આજે, ઓલા ?...
બરેલી પાસે ભાવનગર ની યાત્રાની બસ ને નડેલ અકસ્માતના ૩૨ યાત્રાળુઓ મોડી રાત્રે પરત ફર્યા
શનિવારે વહેલી સવારે પ્રયાગરાજથી આવતી ભાવનગરની રાજધાની ટ્રાવેલ્સની બસને બરેલી ખાતે અકસ્માત નડ્યો હતો. જેમાં બે લોકોના સ્થળ ઉપર મૃત્યુ થયેલ હતા અને ત્રણ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ...
કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, અકસ્માતમાં ઘાયલ લોકોને મળશે 150000 રૂપિયાની મફત સારવાર
ભારત સરકાર માર્ગ સુરક્ષાને વધુ સક્ષમ બનાવવા માટે વિવિધ ટ્રાફિક નિયમો અમલમાં મૂક્યા છે. તેમ છતાં, દર વર્ષે દેશભરમાં હજારો લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે અથવા ગંભીર રીતે ઘવાય છે. આ સમસ્યા...
વિદેશમંત્રી એસ. જયશંકર 6 દિવસના યુકે અને આયર્લેન્ડના પ્રવાસે, અનેક મુદ્દાઓ પર થશે દ્વિપક્ષીય મંત્રણા…
ભારત વિશ્વના અન્ય દેશો સાથે દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. જેના ભાગરૂપે વિદેશ મંત્રી એસ. જયશંકર મંગળવારે યુકે અને આયર્લેન્ડની 6 દિવસની વિદેશ મુલાકાતે યુકે ...
ઝેલેન્સકીને ટ્રમ્પનો મોટો ફટકો! યુક્રેનને સૈન્ય સહાય પર પ્રતિબંધ અને મોટો ફરમાન જારી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને વધુ એક ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં, ટ્રમ્પે યુક્રેનને સૈન્ય સહાય પર પ્રતિબંધ મૂક્યો છે. યુક્રેન અને દેશના નેતાઓ શાંતિ ...
શ્રદ્ધાપૂર્વક અહીં દર્શન કરવા આવનારની દરેક આશા પૂર્ણ કરે છે મા આશાપુરી, 800 વર્ષ પહેલા થઇ હતી સ્થાપના
સાબરકાંઠાના હિંમતનગરથી ખેડગામ થઈને 22 કિલોમીટર અને હિંમતનગર નેશનલ હાઇવે 48 ગાંભોઈથી માત્ર સાત કિમીના અંતરે મા આશાપુરી બિરાજમાન છે. હિંમતનગર તાલુકાના હિંમતપુર ગામની સીમમાં અરવલ્લીની ગિરમાળ?...
ઓક્ટોબર-ડિસેમ્બરમાં ભારતમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ 5.6 ટકા ઘટીને 10.9 અબજ ડોલર રહ્યું
વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓને કારણે વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૫ના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણ વાર્ષિક ધોરણે ૫.૬ ટકા ઘટીને ૧૦.૯ અબજ ડોલર થયું છે તેમ સરકારી ડે...