બજેટ 2025માં થઈ શકે મોટી જાહેરાત! નાણામંત્રી પાસેથી આ 5 સૌથી મોટી આશા
ભારતીયો વર્ષ 2025 ના કેન્દ્રીય બજેટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2025 ના રોજ બજેટ રજૂ કરશે ત્યારે તેની ઊંધી ગણતરી શરૂ થઈ ગઈ છે. આ બજેટ આવનારા વર્ષોમાં દેશમાં ?...
એકાદશી પર ચોખા કેમ ન ખાવા જોઈએ? ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો જાણો
હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ મહત્વ છે. એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ શુભ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. એકાદશી મહિનામાં બે વાર આવે છે. એક કૃષ્ણ પક્ષમાં અને એ?...
WHO ના પૂર્વ મુખ્ય વૈજ્ઞાનિકે HMPVને લઈને આપી મહત્વની સૂચના, જાણો શું કહ્યું
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથન દ્વારા કરવામાં આવેલા નિવેદન મુજબ હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) વિશે ગભરાવાનું કારણ નથી. HMPV શું છે? હ્યુમન મેટ?...
મધ્યપ્રદેશમાં 750 કરોડનો બનશે રામાયણ પાર્ક, ભગવાન રામની 151 ફૂટ ઊંચી પ્રતિમા બનશે આકર્ષણનું કેન્દ્ર
મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં રામાયણ એક્સપિરિયન્સ પાર્ક એક ઐતિહાસિક અને આધુનિક પ્રોજેક્ટ હશે, જે ભગવાન રામના જીવન અને રામાયણના સુકન્ય સમયને જીવંત બનાવવાનો પ્રયાસ કરશે. આ પ્રોજેક્ટ માટે ₹750 કરો...
અમિત શાહ આજે CBIનું ‘ભારતપોલ’ પોર્ટલ લોન્ચ કરશે
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ‘ભારતપોલ’ પોર્ટલ લોન્ચ કર્યું, જે કાયદા અમલીકરણ એજન્સીઓ (LEAs) માટે વાસ્તવિક સમયની માહિતી શેર કરવા અને આંતરરાષ્ટ્રીય પોલીસ સહાયના ઝ?...
ખેડા જિલ્લા બાળ કલ્યાણ સમિતિ ઘ્વારા માતૃછાયા આશ્રમની શુભેચ્છા મુલાકાત લેવાઈ
ખેડા જિલ્લા બાળ કલ્યાણ સમિતિ ઘ્વારા માતૃછાયા આશ્રમની મુલાકાત અને નવા વર્ષની ઉજવણી કાર્યક્રમ યોજાયો. ખેડા જિલ્લા બાળ કલ્યાણ સમિતિ ઘ્વારા માતૃછાયા આશ્રમ ખાતે આશ્રમ ના બાળકો સાથે સત્તાવાર મ?...
શ્રી સ્વામિારાયણ મંદિર ઉમરેઠ ખાતે શ્રદ્ધા અને ભાવ સાથે યોજાયો શાકોત્સવ
વડતાલ તાબાના પ્રસાદીના શ્રી સ્વામિનારાયણ મંદિર ઉમરેઠ ખાતે દાયકાઓની પરંપરા મુજબ શાકોત્સવની ઉજવણી કરાઇ. શ્રી સ્વામિનારાયણ ભગવાન દ્વારા શરૂ કરાયેલ આં શાકોત્સવ સ.ગુ. સ્વામી શ્રી રઘુવીર ચરણદા...
વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાર આયામ દ્વારા 51 પરિવારોને હિન્દુ ધર્મમાં ઘર વાપસી કરાઇ
ખેડા જિલ્લાના ઠાસરા પાસે આવેલ વિશ્રામપુરા ગામ ખાતે તારીખ 04 જાન્યુઆરી 2025ના રોજ ખૂબ મોટો સનાતની આદિવાસી લોકમેળો યોજાયો. બીજા દિવસે તારીખ 05 જાન્યુઆરી 2025 ને રવિવાર સવારે 10:00 કલાકે વિશ્વ હિન્દુ પરિ...
વિશા ખડાયતા સિનિયર સિટીઝન ફોરમ ઉમરેઠને આઠ વર્ષ પૂર્ણ થતાં યોજાયો કાર્યક્રમ
શ્રી વિશા ખડાયતા સિનિયર સિટીઝન ફોરમ ઉમરેઠને સફળ આંઠ વર્ષ પૂરા થઈને નવમાં વર્ષમાં મંગલ પ્રવેશ થવા બદલ નાશિકવાળા હોલ ઉમરેઠ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ સંદર્ભે બ્રહ્મા કુમારીઝ સેન્ટર ઉમ?...
નમો ભારત ટ્રેનમાં સફર કરતી વખતે મળશે આ શાનદાર સુવિધાઓ, જાણો શું-શું છે ખાસ
દિલ્હી-મેરઠ નમો કોરિડોર – એક નવો ચરણ કનેક્ટિવિટી માટે ભારત સરકાર દેશની કનેક્ટિવિટી વધારવા માટે ઘણી નવીન પહેલો ઘડી રહી છે, અને દિલ્હી-મેરઠ નમો કોરિડોર આ દિશામાં એક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ છ?...