વાલોડ ગામના ડોડકિયા ફળિયા જતા રસ્તા પર નજીકમાં આવેલ ખેતર માંથી શંકાસ્પદ ગૌવંશ ના અવશેષો મળી આવ્યા …
ગૌવંશના અવશેષો મળી આવતા આજુબાજુના ગામોમાં વાત વાયુવેગે ફેલાતા લોક ટોળું જગ્યા ઉપર આવી પહોંચ્યું ગૌવંશના અવશેષોની જાણ થતા હિન્દુ સમાજ સખત શબ્દોમાં વિરોધ કરે છે... વાલોડ પોલીસે જાણવા જોગ ફ?...
બાલાસિનોર તાલુકાના ભાથલાલાટ ગામમાં ખેડૂત સેમિનાર યોજાયો
મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ભાથલાલાટ ગામના ખેડૂત પટેલ ભવાનભાઈને ત્યાં નોન યુ સીડ - તાઇવાન કંપની દ્વારા જમીન સુધારણા અને પપૈયાના વાવેતર પહેલા જમીનની માવજત કઈ રીતે કરવી તે માટે ખેડૂ?...
ભૂતાન તરફ ડ્રેગન
"ભૂતાન તરફ ડ્રેગન" શબ્દસમૂહનો તાત્પર્ય ભૂતાનના પ્રાચીન સંસ્કૃતિક અથવા પ્રતીકાત્મક સંદર્ભો સાથે જોડાયેલો છે. ભૂતાનને મોટા ભાગે "Druk Yul" તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ થાય છે "ડ્રેગનના લોકોની ભ?...
ગરવી ગુર્જરીની આ વધુ એક સફળતા : ‘ઘરચોળા’ને મળ્યો GI ટેગ
ગુજરાતની સાંસ્કૃતિક હસ્તકલા 'ઘરચોળા' ને ભારત સરકારે ભૌગોલિક સંકેત (GI - Geographical Indication) ટેગ આપીને તેની અનોખી ઓળખને માન્યતા આપી છે. આ ટેગ પ્રાપ્ત કરનાર ઘરચોળા ગુજરાતની હસ્તકલા ક્ષેત્રની 23મી વસ્તુ બની ?...
ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં નડિયાદ ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર મેળો યોજાયો
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગાંધીનગર નિયામક રોજગાર અને તાલીમની કચેરી ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખેડા (મોડેલ ?...
મહેમદાવાદ તાલુકાના ઝાબાંની મુવાડી ગામમાં નાબાર્ડના સહયોગથી એફ.એલ.સી કેમ્પનું આયોજન
તા. ૨૭/૧૧/૨૦૨૪ ને બુધવાર, મહેમદાવાદ તાલુકો, ઝાંબાની મુવાડી ગામ, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા દેશના ગૃહ તથા પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહ ના કુશળ નેતૃત્વમાં સહકારથી સમૃદ્ધિ અભિયાન હ?...
નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા નારંગીના શણગાર કરાયા
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા નારંગીના શણગાર કરવામાં આવ્યા, જેમાં 25 કિલો નારંગી અને સંતરાનો ઉપયોગ કરી શણગાર કરવામાં આવ્યા તથા દાદા ને સુખડીનો મહા?...
પાંચ વૃક્ષ વાવી ઘરને પંચવટી બનાવવા મોરારિબાપુનો અનુરોધ
શાસ્ત્રો સાથે સમાજમાં પ્રાસંગિક ધર્મ માટે હંમેશા મોરારિબાપુ દ્વારા પ્રેરક રહ્યાં છે. રાજકોટમાં ચાલતી રામકથામાં પંચદેવ નામ સાથે વૃક્ષો વાવવા આપ્યો પ્રેરક સંદેશો આપ્યો છે અને પાંચ વૃક્ષ વા...
ભારતનું આદિત્ય L1 મિશન, આખા વિશ્વને કરાવશે ફાયદો
ભારતનું પ્રથમ સૂર્ય મિશન, આદિત્ય-L1, ઇસરો દ્વારા લૉન્ચ કરવામાં આવ્યું છે અને તે અત્યારે સ્પેસમાં રહેલા સૂર્ય-પૃથ્વી લગ્રાંજ પોઈન્ટ-1 (L1) પાસે કાર્યરત છે. આ મિશનના મુખ્ય હેતુઓમાં સૂર્યની પ્રવૃત્...
ખેડા જિલ્લાના નડિયાદ શહેર અને ગ્રામ્ય મામલતદાર કચેરીમાં ઈ-કેવાયસી કરાવવા પડાપડી
રાજ્ય સરકારની યોજનાઓનો લાખ લેવા માટે લોકોએ નડિયાદ શહેરમાં શાળાઓમાંથી વિદ્યાર્થીઓને ઈ-કેવાયસી કરાવવુ ફરજિયાત કરાયું છે, ત્યારે નડિયાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી નાગરીકોએ મામલતદાર કચ...