પાવાગઢ જનારા ભક્તો માટે મહત્વના સમાચાર, આ તારીખથી દર્શન સમયમાં રહેશે આ ફેરફાર, જાણો વિગત
ચૈત્રી નવરાત્રીમાં માતાજીના દર્શનનું વિશેષ મહત્વ છે.. જેને લઇને માતાજીના અન્ય યાત્રાધામોની જેમ પાવાગઢમાં પણ ભક્તોની ભીડ ઉમટતી હોય છે..નવરાત્રીના દિવસોને લઇને પાવાગઢ મંદિર ટ્રસ્ટે ખાસ સમય ?...
ઓલા, ઉબેર જેવી કંપનીઓ માટે ખતરાની ઘંટડી! ટેક્સી સેવા શરૂ કરવાનો સરકારનો પ્લાન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, 'સરકારના પ્રયાસોથી ટૂંક સમયમાં સહકારી ટેક્સી સેવા શરૂ કરવામાં આવશે. આ અંતર્ગત કાર, ઓટો અને બાઇક ટેક્સી ચલાવતા લોક...
મીંઢોળા નદી કિનારે મનકામેશ્ર્વર મહાદેવનું મંદિર, ભક્તોની ઈચ્છિત કામના પૂર્ણ કરે છે ભોળાનાથ
દક્ષિણ ગુજરાતમાં આવેલો તાપી જીલ્લો પ્રકૃતિના ખોળે વસવાટ કરતો જીલ્લો છે, આ જીલ્લામાં અનેક શિવમંદિરો, દેવસ્થાનો અને ફરવા લાયક રમણીય સ્થળો આવેલા છે. જીલ્લાના વડા મથક વ્યારાનગરમાં મીંઢોળા નદી ...
‘USCIRF પોતે જ ચિંતાનો વિષય’, ભારત સરકારે ફગાવ્યો લઘુમતીઓ સાથે ભેદભાવનો અહેવાલ
અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગે ભારતમાં લઘુમતીઓ સાથે ભેદભાવનો આરોપ લગાવ્યો હતો. જે બાદ ભારત સરકારે આ અહેવાલ ફગાવ્યો છે. ભારતે USCIRFએ કડક શબ્દોમાં જવાબ આપતા કહ્યું છે કે આ સંસ...
યુએસ ગ્રીન કાર્ડધારકો માટે ખૂબ જરૂરી, આટલા દસ્તાવેજ સાથે રાખશો તો નહી થાય કોઇ પરેશાની
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સના તાજેતરના નિવેદનો અને ટ્રમ્પ પ્રશાસનની કડક ઇમિગ્રેશન નીતિઓને કારણે ગ્રીન કાર્ડ ધારકોમાં ચિંતા વધી છે. વાન્સે જણાવ્યું હતું કે ગ્રીન કાર્ડ ધારકોને અનિ?...
ભાજપ નો ભગવો લહેરાવવા માટે ડેડીયાપાડા ખાતે પારસી ટેકરા થી પીઠા ગ્રાઉન્ડ સુધી ભવ્ય રેલી નું આયોજન – નર્મદા જિલ્લામાં નવયુવાન નિલ રાવ ને નર્મદા જિલ્લા ભાજપ ના પ્રમુખ તરીકે ભવ્ય આવકાર.
નર્મદા જિલ્લામાં નવયુવાન નિલ રાવ ને નર્મદા જિલ્લા ભાજપ ના પ્રમુખ બનાવવામા આવ્યા છે.જિલ્લા પ્રમુખ દ્વારા આવનારી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ઓ માં ભાજપ નો ભગવો લહેરાવવા માટે ડેડીયાપાડા ખાતે પા?...
‘ધમકાવવાનું બંધ કરો, દેશમાં ભયનો માહોલ…’ સંભલ-મથુરા-બુલડોઝર એક્શન મુદ્દે યોગી સામે વિપક્ષ આક્રમક
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક ઇન્ટરવ્યુમાં સંભલ-મથુરા અને બુલડોઝર એક્શન પર નિવેદન આપતાં વિપક્ષે યોગી સરકાર પર હલ્લાબોલ કર્યો છે. સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી લાલ સુમને ?...
‘છોકરીના છાતીના ભાગે અડવું અને પાયજામાનું નાડું ખેંચવું’ અંગેના અલ્લાહાબાદ હાઈકોર્ટના આદેશ પર ભડકી સુપ્રીમ કોર્ટ
દુષ્કર્મના કેસમાં અલ્લાહાબાદ હાઈકોર્ટ તરફથી અપાયેલા વિવાદિત ચુકાદા સામે સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. ખરેખર હાઈકોર્ટે તેના આદેશમાં કહ્યું હતું કે છોકરીના છાતીના ભાગને પકડવો કે તેના પ...
દિલ્લીમાં ગર્ભવતી મહિલાને મળશે 21000, જાણો યોજનાના લાભાર્થી માટે શું નિયમ
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે પોતાનું પહેલું બજેટ રજૂ કર્યું ત્યારે તેમણે મહિલાઓને એક પછી એક ઘણી ભેટ આપી. પ્રથમ વખત 1 લાખ કરોડ રૂપિયાના બજેટમાં મહિલા સમૃદ્ધિ યોજના માટે 5,100 કરોડ...
સંભલમાં હિન્દુ મંદિરોની શોધ માટે CM યોગીએ લીધો સંકલ્પ, 54થી વધુ તીર્થસ્થળોની ઓળખ થઇ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંભલમાં આવેલા હિન્દુ મંદિરોને ઓળખવાનો અને વિશ્વ સમક્ષ રજૂ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. સરકારી અધિકારીઓએ અત્યાર સુધીમાં 54થી વધુ તીર્થસ્થળોની ...