કાશ્મીરમાં ‘અલગાવવાદ’ હવે ઈતિહાસ બની ગયોઃ અમિત શાહે કાશ્મીર મુદ્દે આપ્યું મહત્ત્વનું નિવેદન
જમ્મુ કાશ્મીરનાં બદલાઈ રહેલી પરિસ્થિતિનાં લક્ષણ દેખાઈ રહ્યા છે. ત્યારે હુર્રિયત કોન્ફરન્સના બે ઘટક જૂથો – ‘જમ્મુ કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ’ અને ‘ડેમોક્રેટિક પોલિટિકલ મૂવમેન્ટ’ – એ અલગતાવ?...
દેશમાં વધી રહેલા સ્પામ કોલ Scam અંગે ટ્રાઇની મોટી કાર્યવાહી, લાગુ કરાશે આ કડક નિયમો
દેશમાં સતત વધી રહેલા સ્પામ કોલ અને તેના દ્વારા કરાતી છેતરપિંડીના પગલે ટેલિકોમ રેગ્યુલેટર અને ટેલિકોમ્યુનિકેશન વિભાગ(TRAI)દ્વારા આ માટે સતત નવા પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમજ સ્કેમ કરનારા લ?...
પુણ્ય શ્લોક અહલ્યા દેવીની 300મી જન્મશતાબ્દી અંતર્ગત લોકમાતા નાપમંચનનું આયોજન.
વીરાંગના અહિલ્યાદેવી હોળકરની 300મી જન્મજયંતિ મહોત્સવની ઉજવણી અંતર્ગત મહિલા સમન્વય, કર્ણાવતી તેમજ માધવ સ્મૃતિ ન્યાસ દ્વારા 22, 23 માર્ચ 2025ના રોજ લોકમાતા નાટક નું નિશુલ્ક આયોજન કરવામાં આવ્યુ. કા?...
વિશ્વને સનાતન અધ્યાત્મ ઉર્જા આપનાર મોરારિબાપુની પ્રેરણાથી તલગાજરડા બની રહ્યું છે સૌરગ્રામ
રામકથાનાં સરળ માધ્યમથી વિશ્વને સનાતન અધ્યાત્મ ઉર્જા આપનાર મોરારિબાપુની પ્રેરણાથી તેમનું વતન તલગાજરડા સૌરગ્રામ બની રહ્યું છે. ધર્મપ્રેમી ઉદ્યોગપતિ દાતા ( શિવમ્ ચેરિટેબલ ટ્રસ્ટ ) ઘનશ્યામભ?...
સદ્દગુરુ સેવા આશ્રમ કોટિયામાં ગૌશાળાનાં લાભાર્થે ભાગવત કથા
સદ્દગુરુ સેવા આશ્રમ કોટિયામાં ગૌશાળાનાં લાભાર્થે આગામી સપ્તાહે ભાગવત કથા લાભ મળશે. વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને આયોજન કરવામાં આવ્યું છે. મહુવા પાસેનાં કોટિયામાં સદ્દગુરુ સેવા આશ્રમમા...
મહેમદાવાદની બી.એડ કોલેજમાં વાર્ષિક વિદાય સમારંભ સમ્પન્ન
મહેમદાવાદ શહેરની સુપ્રસિદ્ધ બી એડ કોલેજ ખાતે કૉલેજના સભાખંડમાં વાર્ષિકોત્સવ તેમજ સેમિસ્ટર ચારના પ્રશિણાર્થીઓનો વિદાય સમારંભ પ્રાચાર્ય જયેશભાઈ શુક્લના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હ...
છત્તીસગઢમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 25 લાખના ઈનામી ટોપ કમાન્ડર હિત ત્રણ ઠાર
છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં નક્સલવાદીઓ સાથે અથડામણમાં સુરક્ષાદળોએ ત્રણ નક્સલીને ઠાર માર્યા છે. આ ત્રણેય માઓવાદીમાં તેમનો ટોપ કમાન્ડર સુધીર ઉર્ફ સુધાકર ઉર્ફ મુરલી પણ સામેલ છે. જેના માથે...
યમુના, મહિલા સમૃદ્ધિ યોજના, આયુષ્યમાન, દિલ્હી બજેટમાં ભાજપ સરકારે કરી આ 20 મોટી જાહેરાતો
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે દિલ્હી વિધાનસભામાં બજેટ રજૂ કર્યું હતું. દિલ્હીનું આ બજેટ 2025-2026 માટે એક લાખ કરોડ રૂપિયાનું છે. સીએમ ગુપ્તાએ કહ્યું કે આ વખતે અમારું ધ્યાન માળખાગત સ...
લોકસભામાં ફાઈનાન્સ બિલ 2025ને મળી મંજૂરી, નાણ મંંત્રીએ 35 સંશોધનો સાથે રજૂ કર્યું
ફાઈનાન્સ બિલ 2025ને લોકસભાની મંજૂરી મળી છે, જે દેશમાં આવક-વેરા, GST, અને અન્ય નાણાકીય નિયમન સાથે જોડાયેલા વિવિધ ફેરફારો માટે મહત્વપૂર્ણ છે. 35 સરકારી સુધારાઓ સાથે રજૂ થયેલા આ બિલમાં કેટલાક મહત્વના ?...
કરોડો ATM યૂઝર્સ માટે મોટા સમાચાર, હવે ATM દ્વારા પૈસા ઉપાડવા માટે વધુ ચાર્જ ચૂકવવો પડશે!
એટીએમ યુઝર્સ માટે ચોક્કસપણે મહત્વના છે, કારણ કે ATM દ્વારા નાણાં ઉપાડવા અને બિન-નાણાકીય વ્યવહારો માટે વધુ ચાર્જ ચૂકવવાનો વારો આવી શકે છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા ATM ઇન્ટરચેન્જ ફીમાં કરવામ?...