પંજાબમાં ભાજપ 2027ની વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડશે : અમિત શાહ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહએ મોગા ખાતે યોજાયેલી જાહેર સભામાં સંકેત આપ્યો કે ભાજપ 2027ની વિધાનસભા ચૂંટણી પંજાબમાં એકલા હાથે લડશે. પોતાના સંબોધન દરમિયાન, તેમણે શિરોમણી અકાલી દળ સાથે જોડાણ અંગ...
મિશન કુપોષણ મુક્ત ગુજરાત, એક વર્ષમાં કુપોષણના દરમાં 9.1 ટકાનો ઘટાડો
વિધાનસભાના ગૃહમાં મહિલા અને બાળ વિકાસ મંત્રીએ રાજ્યમાં કુપોષણની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ વિગતો રજૂ કરતા જણાવ્યું કે રાજ્ય સરકારના સર્વગ્રાહી અભિગમ અને રિયલ ટાઈમ મોનિટરિંગના માધ્યમથી ગુજર...
શિષ્યવૃત્તિ માટેની આવક મર્યાદા રૂ.2.5 થી વધારી રૂ. 6 લાખ કરવામાં આવી : મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા
રાજ્ય સરકારે વર્ષ 2026-27 માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે રૂ. 15,254.47 કરોડની વિશાળ જોગવાઈ કરવાના માટે બજેટ મંજૂર કર્યું છે. આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રોમાં ગરીબ, મધ્યમ વર્ગ, અનુ?...
ગુજરાતમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગારમાં ₹2,902 કરોડના બજેટનો પ્રસ્તાવ રજૂ કર્યો : મંત્રી કુંવરજીભાઇ બાવળીયા
ગુજરાત સરકારે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે વર્ષ 2026-27માં ₹2,902 કરોડના બજેટની મંજૂરી આપી છે. ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ વિધાનસભામાં પત્રકાર પરિષદમાં જણાવ્યું કે આ બજેટ વ?...
આસામના સિલચરમાં પીએમ મોદીએ શિલોંગ-સિલચર કોરિડોરનું ભૂમિપૂજન કર્યું, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો
પીએમ મોદીએ આસામના સિલચરમાં મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ શિલોંગ-સિલચર કોરિડોરનું ભૂમિપૂજન કર્યું. આ અવસરે તેમણે વિશાળ જનસભાને સંબોધિત કરતા ઉત્તર-પૂર્વ ભારતના વિકાસને લઈને સરકા?...
અમદાવાદમાં AMCની અનોખી પહેલ : રખડતા ઢોરના છાણમાંથી તૈયાર થઈ રહી ‘ગોબર સ્ટિક’
અમદાવાદ શહેરમાં રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા સાથે સાથે આવક અને ઈંધણનું નવું સ્ત્રોત ઉભું કરવા માટે Ahmedabad Municipal Corporation (AMC)એ અનોખી પહેલ શરૂ કરી છે. શહેરના ઢોર અંકુશ વિભાગ Cattle Nuisance Control Department દ્વારા ગાય અને ભે?...
ગ્રામ વિકાસને વેગ આપવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 2026-27 માટે બજેટમાં ₹779 કરોડનો વધારો : ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા
રાજ્ય સરકાર દ્વારા ગ્રામ વિકાસ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે વર્ષ 2026-27ના બજેટમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું ...
સોનમ વાંગચુકને મોટી રાહત : કેન્દ્ર સરકારે NSA હટાવી, અટકાયત રદ
લદ્દાખમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા રાજકીય અને સામાજિક ગતિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયએ જાહેરાત કરી છે કે લદ્દાખના જાણીતા સામાજિક કાર્યકર્તા સોન?...
NH-48 પર મોટો નિર્ણય : જયપુર-કિશનગઢ રોડ બનશે સિક્સ લેન, ગડકરીની જાહેરાત
કેન્દ્ર સરકાર દ્વારા દેશના સૌથી વ્યસ્ત માર્ગોમાંના એક એવા National Highway 48 ને વધુ આધુનિક અને સુરક્ષિત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ?...
ભારત માટે રાહત : તિરંગા સાથે બે LPG જહાજોએ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પાર કર્યું
પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ભારત માટે એક મોટી રાહતની ખબર સામે આવી છે. ઈરાનએ ભારત માટે સમુદ્રી માર્ગ ખુલ્લો રાખવાનો નિર્ણય લીધો છે, જેના કારણે ભારતીય એલપીજી (LPG) જ...