મોહન ભાગવતે હૈદરાબાદમાં લોકમંથન ૨૦૨૪માં સંબોધન કર્યું
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે હૈદરાબાદમાં યોજાયેલ લોકમંથન 2024માં ભારતીય સંસ્કૃતિ, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને મૂલ્યપ્રણાલીઓ પર ભાર મૂક્યો. આ અવસર પર તેમણે દેશના ઇતિહાસ, વૈજ્ઞાન...
અખિલ ભારતીય સંત સમિતિના નામનું ખોટું ફેસબુક પેજ બનાવી અશ્લીલ ભાષાની પોસ્ટ વાયરલ કરતાં ગુનો નોંધાયો
આણંદ તાલુકાના સારસા ગામમાં આવેલ કેવલ જ્ઞાનપીઠ ગુરુગાદી સારસાપુરી ખાતે અજાણ્યા ઈસમે ફેસબુક ઉપર અખિલ ભારતીય સંત સમિતીના નામનું ખોટુ ફેસબુક પેજ બનાવી કેવલ જ્ઞાનપીઠ ગુરૂ ગાદીના આચાર્યશ્રી જ?...
ધ્વનિ કરતાં 10 ગણી ઝડપે જઈ શકતું રશિયાનું ખતરનાક ‘ઑરેશ્નિક’ મિસાઇલ
રશિયા યુક્રેન યુદ્ધ તીવ્ર અને તીવ્ર બનતું જાય છે. પશ્ચિમના દેશોની અનુમતિ પછી યુક્રેને તેના શસ્ત્રો રશિયા ઉપર વાપરવાનું શરું કરી દીધું છે. તેનો જવાબ રશિયા તેના ખતરનાક શસ્ત્રોથી આપે છે. યુક્ર?...
વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત થતાં થરાદ ખાતે ભાજપના આગેવાનો દ્વારા જીતનો જશ્ન મનાવ્યો….
થરાદ ભરતીય જનતા પાર્ટીના હોદેદારો કાર્યકરોમાં ખુશીનો માહોલ ઉભરાઈ આવ્યો છે વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થતાં થરાદ ચાર રસ્તા પર થરાદ ભાજપ દ્વારા મો મીઠુ ?...
ભાલેજ ગામ નજીક સી.એન.જી ગેસ પંપ પર રીફિલીંગ સમયે કારમાં ધડાકા સાથે થયો મોટો બ્લાસ્ટ
આણંદ જીલ્લાના ભાલેજ ગામ નજીક આવેલ ચરોતર ગેસના સીએનજી પંપ સવારના સુમારે રીફીલીંગ કરાવવા આવેલી એક ઈકો કારમાં ધડાકાભેર બ્લાસ્ટ થતાં કારના ફુરચેફુરચા ઉડી જવા પામ્યા હતા. જેમાં ચાલકને ઈજાઓ થતા?...
ભારત વિકાસ પરિષદ નડિયાદ શાખા ઘ્વારા પારિવારિક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
બીવીપી નડિયાદ શાખા ઘ્વારા તા ૨૦-૧૧-૨૦૨૪ હોટલ એકવેનોઝ ખાતે દિપાવલી અને વિક્રમના નવા વર્ષ ની શુભેચ્છા આદાન પ્રદાન કરવા માટે ભાવિપ,નડિયાદનો પારિવારિક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો જેમાં પ્રમુ?...
સીસીઆઈએ ઝકરબર્ગની ફેસબૂકને રૂ. 213.14 કરોડનો દંડ ફટકાર્યો
ભારતના સ્પર્ધા પંચે સોશિયલ મીડિયા કંપની મેટા પર રૂ. 213.14 કરોડનો દંડ ફટકાર્યો છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ દ્વારા 2021માં તેની ગોપનીયતા નીતિમાં ફેરફાર કર્યા બાદ અયોગ્ય બિઝનેસ પ્રે?...
શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અજમો, અનેક બીમારીઓને રાખે છે દૂર
અજમો ખાવાથી શરીરને અનેક ફાયદા થાય છે, તમને સવારના સમયે ખાવ તો આખો દિવસ શરીરમાં એનર્જી રહે છે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. અજમો ખાવાથી Phthalides લોહીમાં કોલેસ્ટ્રોલ ઘટાડે છે, જે હાર્ટ એટક...
હવે ફ્લાઈટ મોડી પડશે તો મુસાફરો ભૂખ્યા-તરસ્યા નહીં રહે, એરલાઈન્સને ભોજન વ્યવસ્થા કરવાનો DGCAનો આદેશ
શિયાળાની ઋતુમાં ધુમ્મસના કારણે ફ્લાઈટ્સ ડીલે થતી રહેતી હોય છે. જેના કારણે યાત્રીઓને પરેશાનીનો સામનો કરવો પડે છે. આને ધ્યાનમાં રાખીને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એરલાઈન્સને ફ્લાઈ?...
ઈન્કમ ટેક્સ રિફંડમાં હવે ઢીલ નહીં ચાલે, આવકવેરા વિભાગે ક્લેમની સમયમર્યાદામાં કર્યો ફેરફાર
આવકવેરા ખાતાએ તાજેતરમાં જ એક પરિપત્ર કરીને રિફંડ માટે ક્લેમ મૂકવા માટેની પ્રોસિજર પૂરી કરવા માટેની સમય મર્યાદા છ વર્ષથી ઘટાડીને પાંચ વર્ષની કરી દીધી છે. જે તે નાણાંકીય વર્ષના રિટર્ન ફાઈલ ક?...