ટોલ ઓપરેટરોને જેલમાં મોકલીશું, મારા વિભાગમાં તમને ભૂલ લાગે તો મને પણ છોડશો નહી-નીતિન ગડકરી
એક કાર્યક્રમમાં નીતિન ગડકરીએજણાવ્યું હતું કે તમને જો મારા વિભાગમાં કોઈપણ ભૂલ લાગે તો મને પણ છોડશો નહી,. તેમણે ટોલ ઓપરેટરોને ચેતવણી આપતા કહ્યું હતું કે જો તેઓ ગેરરીતિ આચરશે તો તેમને જેલમાં ધ?...
ગુજરાત રાજ્યમાં આણંદની રાગા પટેલે કથકમા દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું
ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગરના આયોજન હેઠળ આણંદ જિલ્લા તથા મધ્ય ઝોનમાં પ્રથમ આવ્યા બાદ કલા મહાકુંભમ રાજ્ય કક્ષા એ રાગા પટેલ કથક ક્ષેત્રમાં સમગ્ર રા?...
ઠાકરધામ બાવળિયાળી ધર્મોત્સવ પ્રસંગે ચાંદી વડે મહંત રામબાપુની થઈ તુલાવિધિ
ઠાકરધામ બાવળિયાળીમાં યોજાયેલ ધર્મોત્સવ પ્રસંગે ચાંદી વડે મહંત રામબાપુની તુલાવિધિ થઈ છે. દાતાઓનાં સંકલ્પ સાથે ૮૭ કિલો ચાંદી અર્પણ થઈ છે. સંત નગા લાખા બાપાનાં ઠાકર મંદિર બાવળિયાળીમાં યોજા?...
સંપ્રદાયો એ સનાતન પ્રવાહમાંથી બનેલાં સરોવરો છે, સનાતનનાં મૂળ રહેશે બાકી વીરડા સુકાઈ જશે – ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા
ભરવાડ સમાજ દ્વારા ધર્મ અને સંસ્કૃતિનાં જતન માટે બાવળિયાળીમાં યોજાયેલ ભાગવત કથા પૂર્ણાહુતિ સાથે વ્યાસપીઠની ૧૧ લાખ વૃક્ષો વાવવાની ટહેલનો રામબાપુ દ્વારા સહર્ષ સ્વીકાર થયો. કથા વિરામ સાથે ભા...
સુપ્રસિધ્ધ વડતાલધામમાં દેવોને ૧ હજાર કિલો સક્કરટેટીનો અન્નકુટ ધરાવાયો
વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે એક હરિભક્ત દ્વારા દેવોને ઉનાળાની સીઝનમાં રવિવારે ૧ હજાર કિલો સક્કરટેટીનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. જેનો હજ્જારો હરિભક્તોએ દ...
નડિયાદ : શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠનો ત્રીજો વાર્ષિકોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો
નડિયાદ શહેરમાં યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોત ની કૃપા અને વર્તમાન મહંત પૂજ્ય રામદાસજી મહારાજના નેતૃત્વ અને સંત શ્રી સત્યદાસજી મહારાજની સીધી દેખરેખ હેઠળ શ્રી સંતરામ ત...
રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને ઋષિકેશમાં ભાગવત સપ્તાહ પ્રારંભ
રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને તીર્થસ્થાન ઋષિકેશમાં ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પ્રારંભ થયો છે. ગંગાતટ પર તીર્થસ્થાન ઋષિકેશમાં બાબા કાલી કમલીવાલા વાનપ્રસ્થાશ્રમમાં શુક્રવારથી રામેશ્?...
દ્વેષથી થયેલ ક્રોધ બગાડશે પણ પ્રેમથી થયેલ ક્રોધ સુધારશે – ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા
ઠાકરધામ બાવળિયાળીમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનાં વ્યાસાસને ભાગવત કથાનો લાભ ભાવિકો લઈ રહ્યાં છે, જેમાં આજે કથા પ્રસંગ સાથે દ્વેષથી થયેલ ક્રોધ બગાડશે પણ પ્રેમથી થયેલ ક્રોધ સુધારશે તેમ બોધ મળ્યો....
ભારતની વૈશ્વિક આર્થિક મહાસત્તાની બનવાની દિશામાં આગેકૂચ, 10 વર્ષમાં GDP બમણો થઈને આટલા ટ્રિલિયન ડૉલર થયો
એક ઐતિહાસિક આર્થિક સિદ્ધિમાં, ભારત 2025 સુધીમાં તેના કુલ સ્થાનિક ઉત્પાદન (GDP)ને 2015 માં $2.1 ટ્રિલિયનથી બમણું કરીને $4.3 ટ્રિલિયન (રૂ. 369.80 લાખ કરોડથી વધુ) કરવા માટે તૈયાર છે. આમાં 105% નો વધારો થયો છે. વિશ્વના ?...
હવેથી ઓનલાઇન શોપિંગ પર આપવા પડશે એક્સ્ટ્રા રૂ. 49, કયા ગ્રાહકોને થશે સીધી અસર?
જે જે લોકો ઓનલાઇન શોપિંગ કરે છે તેમના માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. હવેથી એમેઝોનમાં ઓનલાઈન ખરીદી કરતી વખતે ગ્રાહકોએ 49 રૂપિયા પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે. આ ફી તેવા લોકો પાસેથી લેવામાં આવશે જ...