બોલિવૂડના પીઢ અભિનેતા મનોજ કુમારનું નિધન, 87 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
ભારતીય અભિનેતા અને ફિલ્મ દિગ્દર્શક પદ્મશ્રીમનોજ કુમારનું આજે શુક્રવારે સવારે નિધન થયું છે. તેઓએ 87 વર્ષની ઉંમરે આજે છેલ્લા શ્વાસ લીધા હતા. તેઓ તેમની દેશભક્તિ વાળી ફિલ્મો માટે જાણીતા હતા. દેશ...
શેરબજારમાં સપ્તાહના છેલ્લા દિવસે ‘કડાકો’, સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઈન્ટ તૂટ્યો
ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું. બીએસઈ પર સેન્સેક્સ 135 પોઈન્ટના ઘટાડા સાથે 76,160.09 પર ખુલ્યો. જયારે NSE પર નિફ્ટી 0.26 ટકાના ઘટાડા સાથે 23,190.40 પર ખુલ્યો. સેન્સેક્સના 30 શેરોમ?...
નવો પમબન બ્રિજ બનાવવામાં આવતાં હવે 111 વર્ષ જૂના પુલનું શું થશે? રેલવે દ્વારા શું નિર્ણય લેવામાં આવ્યો એ જાણો
રામેશ્વરમમાં આવેલા નવા પમબન બ્રિજને કારણે હવે 111 વર્ષ જૂના પુલની સાથે શું કરવું એનો નિર્ણય ભારતીય રેલવે દ્વારા લઈ લેવામાં આવ્યો છે. નવા બ્રિજનું ઉદ્ઘાટન રામનવમીના દિવસે, એટલે કે છ એપ્રિલે કર?...
PPFના છ કરોડ રોકાણકારોને મોટી રાહત, હવે નોમિની અપડેટ કરવા પર કોઈ ચાર્જ નહીં
કેન્દ્ર સરકારે ગઈકાલે પીપીએફ એકાઉન્ટ હોલ્ડર્સ માટે મોટી રાહત જાહેર કરી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ શેર કરતાં જણાવ્યું છે કે, પીપીએફ ખાતામાં નોમ?...
શિવાજી મહારાજ 100% સેક્યુલર હતા, ક્યારેય કોઈ મસ્જિદ પર હુમલો નહોતો કર્યો: નીતિન ગડકરી
કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ છત્રપતિ શિવાજી મહારાજને 100% સેક્યુલર એટલે કે ધર્મનિરપેક્ષ શાસક ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, 'શિવાજી મહારાજ ધર્મનિરપેક્ષ મૂલ્યોમાં માનનારા શા...
ભારતમાં નિયમો એટલા કડક કે બિઝનેસ કરવું અઘરું: ટ્રમ્પ બાદ વ્હાઇટ હાઉસના પ્રહાર
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે એક નવા મુક્તિ દિવસ ટેરિફની જાહેરાત કરી. તેનો હેતુ તે દેશો પર શુલ્ક લગાવવાનો હતો, જેમણે ઘણા વર્ષો સુધી અમેરિકન સામાનો પર ટેક્સ લગાવીને અમેરિકાને નુકસા...
સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશો પોતાની સંપત્તિ કરશે જાહેર, CJI સહિત 30 ન્યાયાધીશોએ વિગતો જાહેર કરી
સુપ્રીમ કોર્ટની ફુલ કોર્ટે નિર્ણય લીધો છે કે ન્યાયાધીશોએ પદ સંભાળતાની સાથે જ તેમની સંપત્તિની સંપૂર્ણ વિગતો જાહેર કરવી જોઈએ. મુખ્ય ન્યાયાધીશ પોતાની સંપત્તિ પણ જાહેર કરશે. સુપ્રીમ કોર્ટના ત?...
વક્ફ સંશોધન બિલ પસાર થતાં જ કાયદામાં થશે આ 10 મોટા ફેરબદલ, જાણો સંપૂર્ણ વિગતો
લોકસભામાં ગઈકાલે વકફ સંશોધન બિલ પર 12 કલાક સુધી ચર્ચા કર્યા બાદ અંતે મંજૂરી આપવામાં આવી. આજે રાજ્યસભામાં બિલ પસાર કરવામાં આવશે. 520 સાંસદોમાંથી 288 સાંસદોએ બિલના પક્ષમાં જ્યારે 232 સાંસદોએ વિરોધમા...
નડિયાદમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ વાહનચાલકોને આકરા તાપથી બચાવવા ડોમ ઉભા કરાયા
નડિયાદ શહેરમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ માં શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ અને મ્યુનિસિપલ કમિશનર નડિયાદ મહાનગરપાલિકા તથા મધર કેર સ્કૂલ દ્વારા વાણિયા વડ ટ્રાફિક સિગ્નલ પર નાગરિકોને અસહ્ય ગરમી થી રક?...
નડિયાદમાં કલેકટર બંગલાની સામે જ ઘાસ નાખી ગાયોનું ટોળું કરનાર સામે ગુનો નોંધાયો
નડિયાદ શહેરમાં જિલ્લા કલેકટરના બંગલાની સામે જ સવારના સમયે થ્રી વ્હીલ સાયકલ લઈને આવેલી એક જાહેરમાં પાસ નાખી ગાયોના ટોળા ને એકત્ર કરી રહ્યો હતો. જેને પગલે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્ય?...