શ્રી રામ મંદિરથી રાષ્ટ્રીય પુનરુત્થાન સુધી
22 જાન્યુઆરી 2024 ના રોજ શ્રીરામ જન્મભૂમિ ખાતે શ્રી રામલલાની મૂર્તિનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા વિશ્વ ઇતિહાસનું એક અલૌકિક અને સુવર્ણ પૃષ્ઠ છે. હિન્દુ સમાજના સેંકડો વર્ષોના સતત સંઘર્ષ અને બલિદાન, પૂ...
પૂણ્યશ્લોકા દેવી અહિલ્યાબાઈ હોલકરના 300માં જયંતિ વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે
31 મે, 2024 થી દેવી અહિલ્યાબાઈ હોલકરના 300માં જયંતિ વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે. તેમનું જીવન ભારતીય ઈતિહાસનું એક સ્વર્ણિમ પર્વ છે. ગ્રામીણ પૃષ્ઠભૂમિના સામાન્ય પરિવારની દીકરીથી એક અસાધારણ શાસનકર્ત...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ સમગ્ર સમાજનું સંગઠન છે : ડૉ. મનમોહન વૈદ્ય
વર્તમાનમાં સંઘની કુલ 73,117 દૈનિક શાખાઓ છે. શાખાઓમાં 60 ટકા વિદ્યાર્થીઓ અને 40 ટકા વ્યવસાયિકનો સમાવેશ. સાપ્તાહિક મિલનની સંખ્યા 27,717 છે. સંઘ શિક્ષણ વર્ગોની રચનામાં નવો અભ્યાસક્રમ. રાષ્ટ્રીય સ્વ?...
Skill India ના વિઝન અંતર્ગત સરકારી સંસ્થા મહિલા આઈ.ટી.આઈ દ્વારા “ઇનટર નેશનલ વુમન્સ ડે” ની પૂર્વ સંધ્યાએ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું
ભાવનગર માં પ્રથમ વાર અલગ-અલગ પ્રકાર ના કેરેક્ટર જેવાકે કાન્તારા, મોન્જોલીકા, અનાબેલે, શિવાજી મહારાજ, ઝાંસી ની રાણી અને વિવિધ દેવી દેવતા જેવા કેરેક્ટર મેક-અપ તથા અખંડ ભારત ની થીમ આધારિત વિવિધ ?...
સામાજિક સમરસતા મંચ દ્વારા સંદેશખાલીમાં હિન્દુ મહિલાઓ પર થયેલા અત્યાચાર, બળાત્કાર મુદ્દે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું
'સામાજિક સમરસતા મંચ' દ્વારા આજ દિનાંક ૦૭/૦૩/૨૦૨૪ સવારે ૧૧:૩૦ વાગ્યે, પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિનાના પરિવારો પર અને ખાસ કરીને મહિલાઓ પર અમાનવીય અત્યાચારો અને ?...
સણોસરામાં પૂર્ણા દિવસ ઉજવણીમાં બનાવાઈ કઠોળની રંગોળી
સંકલિત બાળવિકાસ યોજના અંતર્ગત સણોસરામાં આંગણવાડી કેન્દ્રમાં પૂર્ણા દિવસ ઉજવણીમાં પોષણ વાનગી માર્ગદર્શન સાથે કઠોળની રંગોળી બનાવવામાં આવી. સરકાર દ્વારા કિશોરીઓનાં સ્વાસ્થ્ય માર્ગદર્શન...
દારુ કૌભાંડમાં મનિષ સિસોદીયાને પહેલી વાર રાહત, મળ્યાં જામીન, કાયમી કે વચગાળાના?
દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડમાં લગભગ એક વર્ષથી જેલમાં બંધ આમ આદમી પાર્ટી (આપ)ના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાને પહેલી વાર રાહત મળી છે. દિલ્હી કોર્ટે તેમને તેમની ભત્રીજીના લગ્ન માટે 3 દિવસના જામીન ?...
રાજસ્થાનના ભરતપુરમાં ૫૦૦થી વધુ મહિલાઓના ધર્માંતરણનો પ્રયાસ
રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં રવિવારે ધર્મપરિવર્તન કરાવવાનો મોટો બનાવ બન્યો છે. અહીંની એક હોટલમાં લગભગ ૫૦૦ લોકોનું એકસાથે ધર્મપરિવર્તન કરાઈ રહ્યું હતું પરંતુ આની જાણ થઈ જતાં વિશ્વ હિન્દુ પ...
શહેરની સ્કૂલોમાં ટ્રેન્ડ બદલાયોઃ હાજરી પૂરતી વખતે હવે વિદ્યાર્થી “યસ સર” કે “પ્રેઝન્ટ સર’ નહીં પણ ‘જય શ્રીરામ’નો નારો બોલશે
શહેરની સંખ્યાબંપ સ્કૂલના ક્લાસરૂમમાં હાજરી પૂરતી વખતે હવે 'વસ સર' કે પ્રેઝન્ટ સર'ને બદલે વિદ્યાર્થી પોતાનો વારો આવે ત્યારે 'જય શ્રીરામ' બોલે છે. શહેરની પ્રતિષ્ઠિત સ્કૂલોમાં આ શરૂઆત કરાઈ છે. સ?...
વડોદરા સ્ટેશને જનરલ કોચમાં રેલવે મહિલા કર્મીએ સગર્ભાની પ્રસૂતિ કરી જીવ બચાવતા પિતા ભાવક થયા
'હું ભલે મુસ્લિમ છું પરંતુ મારી દીકરીમાં સ્વામીનારાયણના ગુણ આવશે.બે જીવન બચાવવા બદલ આપનો આભાર' આ શબ્દો સાથે પ્રણામ કરી પિતાએ વડોદરા રેલવે સ્ટેશન પર રેલવેના મહિલા કર્મચારીનો સફળ પ્રસૂતિ કરા?...