ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મોડાસા દ્ધારા નવીન દાંતનું દવાખાનું દાતાશ્રી મહેશભાઈ અમીચંદભાઈ પટેલના વરદ હસ્તે ખુલ્લુ મુકાયું.
ઇન્ડિયન મેડિકલ એસોશિએશન રાષ્ટ્રીય મંત્રી શ્રી ડો. અનિલ જે. નાયકના અધ્યક્ષ સ્થાને રેડક્રોસ મોડાસાનો ડેન્ટલ ક્લિનિક ઉદ્ઘાટન સમારંભ યોજાયો. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખા મો?...
માંડવી રિવરફ્રન્ટ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અને આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં ભજન સંધ્યા યોજાઈ
અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ બેલ્ટને આવરી લેતી ‘વન સેતુ ચેતના યાત્રા’ને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવસારીના વાંસદાથી પ્રસ્થાન કરાવ્યા બાદ પ્રથમ દિવસે માંડવીના ધોબળી નાકા આવી પહો?...
સહકાર ભારતીની બેઠક બારડોલી નાગરિક બેંક ખાતે મળી.
સહકાર ભરતીના સ્થાપના દિનની ઉજવણી ને લઇને બારડોલી નાગરિક બેંક ખાતે મળી હતી. સહકાર ભારતીની બેઠક મળી હતી.જેમાં સહકાર ભરતીના સ્થાપના દિનની ઉજવણીના અવસરે ગુજરાત પ્રદેશના મંત્રી જયંતીભાઈ કેવટન?...
વડોદરામાં ભયાવહ બેદરકારી, 23 વિદ્યાર્થી અને ચાર શિક્ષકને લઈને જતી હોડી ડૂબતા 14 મોત, હજુ અનેક લાપતા
વડોદરાના હરણી તળાવમાં વિદ્યાર્થીઓને લઈને જતી એક હોડી પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં કુલ દસ વિદ્યાર્થી અને બે શિક્ષક સહિત કુલ 12 લોકોના મોત થયાના અહેવાલ છે. હાલ ફાયર બ્રિગેડ દ્વારા બચાવ અભિયાન શરૂ...
રામાનંદ સાગરની રામાયણના રામ-લક્ષ્મણ-સીતા અયોધ્યા પહોંચ્યા : અરુણ ગોવિલે કહ્યું, ‘અયોધ્યાનું રામ મંદિર આપણું રાષ્ટ્ર મંદિર હશે’, યુઝર્સે કહ્યું, ‘ભગવાન રામ પુષ્પકમાં અયોધ્યા આવ્યા’
અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ અયોધ્યાના ગર્ભગૃહમાં થવાની છે. આ દરમિયાન, પ્રખ્યાત ટીવી શો રામાનંદ સાગરની સિરિયલ 'રામાયણ'માં શ્રીરામ માતા સીતા અને લક્ષ્મણની ભૂમિકા ભજવ?...
રાષ્ટ્રીય સલામતીને ધ્યાને રાખી કચ્છના ૨૧ નિર્જન ટાપુમાં પ્રવેશ પર પ્રતિબંધ
કચ્છના નિર્જન ટાપુઓ પર હાલ અવાર-નવાર કેફી દ્રવ્યોના પેકેટ મળી રહ્યા છે તેવામાં જિલ્લા કલેક્ટરે આવા 21 ટાપુઓ પર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. રાષ્ટ્રીય સલામતી તેમજ આતંકવાદી અને દેશદ?...
સીરવી સમાજ સૂરત પ્રથમ ક્રિકેટ મહાકુંભ નું આયોજન કરાયું.
સીરવી સમાજનો પ્રથમ ક્રિકેટ મહાકુંભ સમાપન સમારોહ આજે સેમીફાઈનલ અને ફાઈનલ લાઈવ સ્પોર્ટ્સ ક્રિકેટ ગ્રાઉંડ કેનલ રોડ કોસમાડા ખાતે આયોજન કરાયું હતું.જેમાં પ્રથમ સેમીફાઈનલ બેંગલુરુ વર્સે પુણે?...
વિશ્વવિખ્યાત વડતાલધામને આંગણે મકરસંક્રાંતિએ ત્રિવેણી પ્રસંગ યોજાયો
ખેડા જીલ્લાના નડિયાદ તાલુકાના વિશ્વ પ્રસિદ્ધ વડતાલધામમાં આચાર્ય મહારાજ , ચેરમેન સ્વામી શ્રીદેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી ડો સંત સ્વામી, પુ નૌતમ સ્વામી, પુ શુકદેવ સ્વામી વગેરે સંતો મહંતોન?...
વરેલી ગામે શ્રીમદ ભાગવત કથાનુ સુંદર આયોજન કરાયું.
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વરેલી ગામે રાધાપુરમ રેસીડેન્સી ખાતે શ્રીમદ ભાગવત કથાનુ ૭ જાન્યુઆરીથી સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ૧૪ જાન્યુઆરી સુધીની આ ભાગવત કથામાં વ્રુન્દાવનથી આ?...
નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઇ દ્વારા ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા જન અભિયાન હાથ ધરાયું
સ્વચ્છ ભારત મિશન થકી માન.પ્રધાનમંત્રી ઘ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છતાની ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તા.૧૪/૦૧/૨૦૨૪ થી તા.૨૨/૦૧/૨૦૨૪ સુધી દેશભરના તમામ નાના મોટા ધ?...