નવસારી રેડક્રોસના ચેરમેન તુષારકાંત દેસાઈ રાષ્ટ્રપતિ ભવન ખાતે સન્માનિત થશે
ચાર દાયકાથી પણ વધુ રેડક્રોસની સેવા દ્વારા તુષારકાંત દેસાઈએ સ્વયંસેવકથી માંડી ટ્રેઝરર, માનદ મંત્રી, વાઈસ ચેરમેન અને હાલ ચેરમેન તરીકે ખૂબ જ ઉમદા સેવા કરી છે. રેડક્રોસનો ઉદ્દેશ્ય માનવતાની સે...
નોકરી બદલતી વખતે PF Accountને ટ્રાન્સફર કરવું થયું સરળ, EPFOના સભ્યોનો થશે ફાયદો
આગલી વખતે જ્યારે તમે નોકરી બદલશો, ત્યારે તમારા માટે તમારા PF એકાઉન્ટ (Account)ને ટ્રાન્સફર કરવાનું પહેલા કરતાં વધુ સરળ બનશે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ નોકરી બદલતી વખતે PF ખાતા ટ્રાન્સફર (Transfer process)...
પાકિસ્તાનથી તમામ પ્રકારની આયાત પર પ્રતિબંધ, પહલગામ હુમલા બાદ વધુ એક મોટો નિર્ણય
ભારત સરકારે પહલગામ હુમલા બાદ પાકિસ્તાન સામે વધુ એક મોટું પગલું ભર્યું છે. વાણિજ્ય મંત્રાલયે આ અંગે જાહેરનામું બહાર પાડી કહ્યું કે, ભારતે પાકિસ્તાનની તમામ વસ્તુઓ પર પ્રત્યક્ષ અને પરોક્ષ આયા...
સુરતમાં સગીરને ભગાડી જનાર શિક્ષિકા પ્રેગનન્ટ, વિદ્યાર્થી સાથે બાંધ્યા હતા શારીરિક સંબંધ
સુરતમાં સગીરને ભગાડી જનાર શિક્ષિકા ગર્ભવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. સુરતના પુણામાં 13 વર્ષીય સગીરને લઈને ભાગી ગયેલી શિક્ષિકાને 5 મહિનાનો ગર્ભા હોવાનો ખુલાસો થયો હતો. 23 વર્ષીય શિક્ષ?...
એક તરફ કોંગ્રેસ નેતૃત્વ કરી રહ્યું છે સરકાર સાથે ઊભા રહેવાની વાત, બીજી તરફ નેતાઓ કરી રહ્યા છે બફાટ: હવે ચરણજીત સિંઘ ચન્નીએ માગ્યા સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા, વિવાદ બાદ ફેરવી તોળ્યું
પહલગામના આતંકવાદી હુમલાને લઈ દેશભરમાં જે રોષ જોવા મળી રહ્યો છે, તે સ્વાભાવિક છે. આવા હુમલાઓમાં જ્યારે ભારતીય જવાનો કે નાગરિકો શહીદ થાય છે, ત્યારે જનભાવનાઓ ઉદ્ભવવી લાજમી છે. પરંતુ જ્યારે સમગ્...
શિવાનંદ આશ્રમમાં 10 દિવસની શિબિર, જગતગુરુ શંકરાચાર્યના યજમાનપદે મહોત્સવનું આયોજન
શિવાનંદ આશ્રમમાં આયોજિત વિશિષ્ટ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમોની શ્રેણી વિશે છે, જે 1લી મે - ગુજરાત સ્થાપના દિવસથી શરૂ થઇ છે. અહીં આ કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા આપવામાં આવે છે: ધ્યા?...
નવસારીના લુન્સીકુઈ ગ્રાઉન્ડમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે ભવ્ય યોગ શિબિર યોજાઈ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવસારી શહેરના લુન્સીકુઈ ગ્રાઉન્ડ ખાતે સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આજરોજ પ્રાચિન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભ...
જો તમારી વેઈટિંગ ટિકિટ કન્ફર્મ ના થઈ હોય તો, હવે સ્લીપર કે એસી કોચમાં મુસાફરી ના કરતા
ભારતીય રેલવેએ 1 મે, 2025 થી નવા નિયમો લાગુ કર્યા છે. આ નવા નિયમો ખાસ કરીને વેઇટિંગ લિસ્ટમાં રહેલા મુસાફરોને અસર કરશે. નવા નિયમો હેઠળ, વેઇટિંગ ટિકિટ ધરાવતા રેલવે મુસાફરોને હવે સ્લીપર અથવા એસી કોચ?...
તંબાડી ગામે પંચમુખી હનુમાનજીનું મંદિર, 300 વર્ષ પહેલા સ્વયંભૂ પ્રગટ થયા હતા બજરંગબલી
ભગવાન શ્રી રામનું નામ લેવાય એટલે બજરંગ બલીને પણ યાદ કરવામાં આવે છે. હનુમાનજી મહારાજના દેશભરમાં અસંખ્ય મંદિરો આવેલા છે. આ મંદિરોમાં વિવિધ સ્વરૂપે પૂજાતા બજરંગબલીનું પંચમુખી સ્વરૂપ સૌથી શ્ર?...
અશોક શિલાલેખના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
બીજી સદીમાં લખાયેલા જૂનાગઢ સ્થિત રુદ્રદમનના શિલાલેખમાં ઐતિહાસિક ઘટના તરીકે ઉલ્લેખ જોવા મળે છે. જેને કેટલાક વિદ્વાનો સમ્રાટ અશોકના “પ્રિયાદર્શી” ઉપનામ સાથે જોડે છે. આ લખાણ અરામાઇક ભાષામાં...