બેંકમાંથી પૈસા લઈને ભાગી ગયેલા લોકોને બક્ષવામાં નહીં આવે, નાણામંત્રીએ કહ્યું- સરકાર કોઈને પણ ભાગવા નહીં દે
ભારતીય બેંકો (Indian banks)માંથી કરોડો રૂપિયાની બેંક લોન લઈને વિદેશ ભાગી ગયેલા લોકોના દેવા માફ કરવામાં આવ્યા હોવાના વિપક્ષના આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢતા, નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) બ?...
કેન્સર અને ડાયાબિટીસના દર્દીઓ માટે ઝટકો! આ દવાઓ થઈ શકે છે મોંઘી
આરોગ્ય ક્ષેત્ર મોંઘવારીની ઝપેટમાં આવવાનું છે. સરકાર કેન્સર, ડાયાબિટીસ, હૃદય રોગ અને એન્ટિબાયોટિક્સ જેવી આવશ્યક દવાઓના ભાવમાં વધારો કરી શકે છે. સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે દવાઓના ભાવમાં 1.7...
દ્વારકા અને બેટ દ્વારકાના દરિયામાં UAW દ્વારા કરવામાં આવી રહ્યુ છે ખોદકામ, સર્વે ટીમમાં 3 મહિલા ડાઇવર્સ સામેલ
દ્વારકા ઐતિહાસિક, પુરાતત્વીય અને સાંસ્કૃતિક રીતે ભારતમાં એક મહત્વપૂર્ણ સ્થળ છે. પ્રાચીન ગ્રંથોમાં તેના ઉલ્લેખને કારણે, તે લાંબા સમયથી સંશોધનનો વિષય રહ્યો છે. ઘણા ઇતિહાસકારો અને પુરાતત્વવ?...
આદિ કૈલાશ અને ઓમ પર્વત યાત્રાનું શેડ્યુલ જાહેર, જાગેશ્વર સાથે પાતાલ ભુવનેશ્વરના પણ થશે દર્શન
કૈલાશ માનસરોવર યાત્રા આ વર્ષે શરૂ થવાની આશા સાથે કુમાઉ મંડળ વિકાસ નિગમ (KMVN) એ આદિ કૈલાશ-ઓમ પર્વત યાત્રાનું શેડ્યૂલ જાહેર કર્યું છે. પહેલી ટીમ 14 મેના રોજ કાઠગોદામથી રવાના થશે કૈલાશ યાત્રાની પહ...
30 એપ્રિલથી શરૂ થશે ચારધામ યાત્રા,આ વખતે REEL ક્રિએટર્સ માટે નો એન્ટ્રી
ઉત્તરાખંડમાં (Uttarakhand) ચારધામ યાત્રા (Chardham Yatra) આ વર્ષે 30 એપ્રિલથી શરૂ થઈ રહી છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ (Devotees) આ યાત્રા પર આવે છે. આ વખતે ચારધામ યાત્રામાં કેટલાક નવા નિયમો બનાવવામાં આવ્યા છે. સોશિયલ મ?...
દુશ્મનો ધ્રૂજશે… DRDO-નેવીએ કર્યું VLSRSAM મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ
દેશની દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસમાં, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને ભારતીય નૌકાદળે બુધવારે સ્વદેશી રીતે વિકસિત વર્ટિકલ-લોન્ચ્ડ શોર્ટ-રેન્જ સરફેસ-ટુ-એર મિસાઇલ (VLSRSAM)નુ...
ખેડા જિલ્લા પંચાયત ભવન ખાતે સર્વિકલ કેન્સર માટેના પાઈલોટ પ્રૉજેક્ટનો સમાપન સમારોહ યોજાયો
ટ્રેસ્ના ફાઉન્ડેશન અને કેપેડ ઈન્ડિયા ના સહિયારા ઉપક્રમે સર્વિકલ કેન્સર માટે ના પાઈલોટ પ્રૉજેક્ટ ની જિલ્લા પંચાયત ભવન – ખેડા ખાતે સમાપન સમારોહ રાખેલ હતો. ગર્ભાશય ના મુખ નું કેન્સર એ એક સમસ્?...
પાવાગઢ જનારા ભક્તો માટે મહત્વના સમાચાર, આ તારીખથી દર્શન સમયમાં રહેશે આ ફેરફાર, જાણો વિગત
ચૈત્રી નવરાત્રીમાં માતાજીના દર્શનનું વિશેષ મહત્વ છે.. જેને લઇને માતાજીના અન્ય યાત્રાધામોની જેમ પાવાગઢમાં પણ ભક્તોની ભીડ ઉમટતી હોય છે..નવરાત્રીના દિવસોને લઇને પાવાગઢ મંદિર ટ્રસ્ટે ખાસ સમય ?...
ઓલા, ઉબેર જેવી કંપનીઓ માટે ખતરાની ઘંટડી! ટેક્સી સેવા શરૂ કરવાનો સરકારનો પ્લાન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, 'સરકારના પ્રયાસોથી ટૂંક સમયમાં સહકારી ટેક્સી સેવા શરૂ કરવામાં આવશે. આ અંતર્ગત કાર, ઓટો અને બાઇક ટેક્સી ચલાવતા લોક...
મીંઢોળા નદી કિનારે મનકામેશ્ર્વર મહાદેવનું મંદિર, ભક્તોની ઈચ્છિત કામના પૂર્ણ કરે છે ભોળાનાથ
દક્ષિણ ગુજરાતમાં આવેલો તાપી જીલ્લો પ્રકૃતિના ખોળે વસવાટ કરતો જીલ્લો છે, આ જીલ્લામાં અનેક શિવમંદિરો, દેવસ્થાનો અને ફરવા લાયક રમણીય સ્થળો આવેલા છે. જીલ્લાના વડા મથક વ્યારાનગરમાં મીંઢોળા નદી ...