શ્રી સંતરામ ચાઈલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટર (તપોવન) ૨૮મી batchનો પદવીદાન સમારોહ યોજાયો
શ્રી સંતરામ મંદિર સંચાલિત અને પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી અને સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ ના સાનિધ્યમાં અને કો - ઓર્ડીનેટર રાહુલભાઈ દવે ની આગેવાની હેઠળ ચાલતા શ્રી સંત?...
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 11 ફેબ્રુઆરી 2025ના રોજ પેરિસમાં યોજાયેલી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) એક્શન સમિટમાં ભાગ લીધો હતો, જ્યાં તેમણે AI દ્વારા આપણા જીવનમાં લાવવામાં આવતા સકારાત્મક ફેરફાર?...
India Energy Weekની આજથી શરૂઆત, PM મોદીએ કહ્યુ- ‘વિકસિત ભારત માટે આગામી બે દાયકા મહત્વપૂર્ણ’
ઇન્ડિયા એનર્જી વીક 2025ના વર્ચ્યુઅલ ઉદ્ઘાટન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની ઊર્જા સુરક્ષા અને વિશ્વ અર્થતંત્રમાં દેશની ઉર્જા મહત્વાકાંક્ષાને રેખાંકિત કરી. https://twitter.com/narendramodi/status/1889180196663...
મહા પૂર્ણિમાના સ્નાનને લઇને ટ્રાફિક પ્લાન જાહેર, મેળા ક્ષેત્ર ‘નો વ્હીકલ’ ઝોન જાહેર
પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ મેળાનો પાંચમું સ્નાન મહોત્સવ મહા પૂર્ણિમા, બુધવાર, 12 ફેબ્રુઆરીના રોજ યોજાવાનો છે. આવી સ્થિતિમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સંગમ શહેર તરફ આગળ વધી રહ્યા છે, જેને ધ?...
ભારતના આ ‘કિલર’ રોકેટ પર ફ્રાન્સની નજર, PM મોદી સાથેની બેઠકમાં ડીલની માંગ કરી શકે છે મેક્રોન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એઆઈ એક્શન સમિટમાં સામેલ થવા ફ્રાન્સની મુલાકાતે છે. સમિટ બાદ તેઓ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. તેઓ 2047 માટે ભારત-ફ્રાન્સની રાજકીય ભાગીદારી?...
‘2030ની ડેડલાઇનના હિસાબથી કામ કરીશું..’ ઈન્ડિયા એનર્જી વીકમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી
ભારત ઉર્જા સપ્તાહ કાર્યક્રમને સંબોધિત કરતી વખતે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. તેના ઉર્જા ક્ષેત્રમાં ઘણી શક્યતાઓ છે. પીએમએ કહ્યું કે આગામી બે તબક્કા ભ...
પ્રયાગરાજ મહાકુંભમેળામાં સહજ ધ્યાન યોગ સાથે સાધુ સંતોની થઈ સેવા
ગિરનાર સાધના આશ્રમ દ્વારા શૈલજાદેવીજીનાં સાનિધ્ય સાથે પ્રયાગરાજ મહાકુંભમેળામાં સહજ ધ્યાન યોગ સાથે સાધુ સંતોની સેવા થઈ છે. જૂનાગઢ ગિરનાર સાધના આશ્રમનાં સ્થાપક પુનિતાચારીજી મહારાજનાં સ્...
માધ પૂર્ણિમાને જોતાં CM યોગીએ આપ્યા કડક એક્શનના આદેશ, જતાં પહેલા જાણી લેજો
પ્રયાગરાજ મહાકુંભમાં શ્રદ્ધાળુઓના ધસારાને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે મોડી રાત્રેPolice and Administrative Officers સાથે બેઠક યોજી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ માઘી પૂર્ણિમાના અવસરે યો?...
ભારત-બાંગ્લાદેશના સંબંધો સુધારવા માટે યુનુસ સરકારના પ્રયાસ, એસ. જયશંકર સાથે બેઠક કરશે વિદેશ સલાહકાર
આવતા અઠવાડિયે બાંગ્લાદેશના વિદેશ સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસૈન ઓમાનની રાજધાની મસ્કતમાં યોજાનારી ઇન્ડિયન ઓશન કોન્ફરન્સ દરમિયાન ભારતીય વિદેશમંત્રી એસ જયશંકરને મળે તેવી શક્યતા છે. આ બેઠકની ?...
શેર બજાર આજે પણ ઘટાડા સાથે ખૂલ્યું, સેન્સેક્સ 77200 અંક નીચે, નિફ્ટી પણ રેડ ઝોનમાં
અઠવાડિયાના બીજા દિવસે એટલે કે મંગળવારે શેરબજારની શરૂઆત ફરી એકવાર સુસ્ત રહી. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ ૧૦૦ પોઈન્ટથી વધુ ઘટીને ૭૭,૨૦૦ પોઈન્ટથી નીચે આવી ગયો. નિફ્ટીની ગતિ પણ ધીમી હતી અને ત?...