કપડવંજ ટાઉન પોલીસ ટીમ જીલ્લા પોલીસ વડાને હસ્તે સન્માનિત
કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન સિનીયર સિટિઝનને “હનીટ્રેપ”માં ફસાવી અપહરણ કરી બળજબરીથી રૂ.૩,૦૦,૦૦૦/- ની રકમ પડાવી લીધેલ હોય કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર જનકસિંહ દેવડાએ અલગ-અલગ ૪ ટ?...
રાજપીપલા ખાતે હિન્દુ સમાજનો શાંતિપૂર્ણ વિરોધ, રાષ્ટ્રપતિને આવેદનપત્ર
આ ઘટનાઓમાં હિન્દુઓ પર હુમલા, સંપત્તિની લૂંટફાટ અને પલાયનની ઘટનાઓનો આક્ષેપ છે, જે વક્ફ બોર્ડ સંબોધન અધિનિયમના વિરોધની આડમાં થઈ રહી છે. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળે ભારતીય લોકતાંત્રિક પદ્?...
રેલવે સ્ટેશન પર વધતી ભીડને લઈ લેવાયો મોટો નિર્ણય, હવે નહીં મળે પ્લેટફોર્મ ટિકિટ!
જ્યારે લોકો તેમના મિત્રો અને સંબંધીઓને રેલવે સ્ટેશને મૂકવા જાય છે, ત્યારે તેમને પ્લેટફોર્મ પર મૂકવા માટે પ્લેટફોર્મ ટિકિટ ખરીદવી જરૂરી છે. પ્લેટફોર્મ ટિકિટ વગર તમારા પરિવારના સભ્યોને રેલ?...
2,000 રુપિયાથી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર લાગશે 18 ટકા GST ? હવે સરકારે આપી યોગ્ય માહિતી
નાણા મંત્રાલયે તાજેતરની અફવાઓને સ્પષ્ટપણે નકારી કાઢી છે જેમાં કહેવામાં આવ્યું હતું કે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) 2,000 રૂપિયાથી વધુના વ્યવહારો પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાદવાનું આયો?...
1 મેથી બંધ નહીં થાય FASTag સુવિધા, સરકારે GPS ટોલ કલેક્શનના અહેવાલો પર આપી સ્પષ્ટતા
માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે સત્તાવાર ધોરણે 1 મે, 2025થી FASTag સુવિધાઓ બંધ થઈ જવાની તેમજ તેના સ્થાને સેટેલાઈટ આધારિત જીપીએસ ટોલ કલેક્શનના અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા છે. મંત્રાલયે છેલ્લા ઘ...
UNESCOએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અને નાટ્ય શાસ્ત્રને વિશ્વ ધરોહર તરીકે આપી માન્યતા, PM મોદી આપી આ પ્રતિક્રિયા
ભારતના સાંસ્કૃતિક અને દાર્શનિક વારસાને વૈશ્વિક મંચ પર મોટી માન્યતા મળી છે. ભરત મુનિ દ્વારા લખાયેલ નાટ્યશાસ્ત્ર અને શ્રીમદ્ ભગવદ્ ગીતાને યુનેસ્કોના 'મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટર'માં સામેલ કરવ?...
દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ સાથે PM મોદીએ કરી ટેલિફોનિક ચર્ચા, જાણો કયા-કયા મુદ્દે વાત થઇ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે વિશ્વવિખ્યાત ઉદ્યોગપતિ અને ટેસ્લા તથા સ્પેસએક્સના CEO એલન મસ્ક સાથે મહત્વપૂર્ણ ફોન પર ચર્ચા કરી હતી. આ વાતચીત દરમિયાન એવિએશન, ઈલેક્ટ્રિક વાહનો, નવીન ટ?...
ચોર્યાસી વિધાનસભા ક્ષેત્રમાં અંડરપાસનું સી.આર.પાટીલ દ્વારા લોકાર્પણ
આ વિસ્તારમાં જે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તે બ્રિજ માટે સ્થાનિક લોકોની માંગ હતી જે આજે પુર્ણ કરવામાં આવી છે તે માટે કેન્દ્રિય મંત્રીશ્રી નીતિનભાઇ ગડકરી સહિત અહીના કર્મચારીઓ અને ?...
વાલોડ ડીજીવીસીએલમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા સમીરભાઈ ચૌધરીની વિજિલન્સ વિભાગમાં બદલી કરવામાં આવતા વિદાય સમારોહ યોજાયો.
વાલોડ ડીજીવીસીએલમાં નાયબ ઇજનેર તરીકે અગાઉ કેટલાક ઇજનેરોએ ૬-૬ માસથી લઈ ને એક વર્ષ સુધીમાં કેટલાય ઇજનેરોની બદલી થઈ જતી હતી. આવા સંજોગોમાં સમીરભાઈ ચૌધરી વાલોડની કચેરીમાં છેલ્લા સાડા ચાર વર્ષથ...
નવસારી આશાપુરી મંદિર પાસે સીએનજી કારમાં લાગી આગ
નવસારીના આશાપુરી મંદિર પાસે એબી કિડ્ઝ સ્કૂલની નીચે સીએનજી વાનમાં આગ લાગી હતી. કારમાં લાગવાને કારણે ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને વાનમાં સવાર બે બાળકો અને એક સ્ત્રીને ઉતારી દીધા હતા. શરૂઆતમાં ...