પાકિસ્તાનમાં સંતાયેલા પુલવામા-મુંબઈ-અક્ષરધામ હુમલાના આતંકવાદીને વૈશ્વિક આતંકી જાહેર કરવા ભારત UNSCમાં લાવશે પ્રસ્તાવ
વિશ્વ સમક્ષ આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની વધુ એક પોલ ખોલવા માટે ભારતે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારત ટૂંક સમયમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં ત્રણ આતંકવાદીઓ વિરુદ્ધ પ્રસ્તાવ લાવશે. આ આ?...
સુપ્રીમ કોર્ટે છૂટાછેડા માટે આવેલા દંપતીને આપી હૃદય સ્પર્શી સલાહ, કહ્યું ડિનર ડેટ પર જાઓ
સોમવારે સુપ્રીમ કોર્ટે છૂટાછેડા લેવા આવેલા દંપતીને દરેકના હૃદયને સ્પર્શી જાય એવી સલાહ આપી હતી. કોર્ટે દંપતીને તેમના મતભેદો અંગે ચર્ચા કરવા અને કોર્ટરૂમની બહાર શાંત વાતાવરણમાં તેમને ઉકેલવ...
બીએસએફે કહ્યું લોન્ચ પેડ પર પરત ફરી રહ્યા છે આતંકી, સતર્ક રહેવાની જરુર…
જમ્મુના અખનૂર વિસ્તારની સામે પાકિસ્તાનના સિયાલકોટ જિલ્લામાં પાકિસ્તાન સેના દ્વારા ઉશ્કેરણી વિના કરવામાં આવેલા ગોળીબાર બાદ એક આતંકવાદી લોન્ચપેડને 'સંપૂર્ણપણે નષ્ટ' કરી દીધું હતું. આ માહિ?...
આણંદ, ખેડા અને મહીસાગર જીલ્લાના ૭ લાખથી વધુ પશુપાલકોને લાભ
અમૂલ ડેરીના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે દૂધના ખરીદ ભાવમાં વધારો અને અમૂલ દાણના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અમૂલ ડેરી દ્વારા તારીખ ૧.૬.૨૦૨૫ સવારથી દૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવતા દૂધના ખરી?...
વાલોડ તાલુકા પંચાયતમાં ૧૦૦ કરોડના ભ્રષ્ટાચાર ના વિરોધમાં તાલુકા પંચાયત ખાતે તાળાબંધી અને ધારણા પ્રદર્શનનો કાર્યક્રમ..
જે પાઇપલાઇનના કામો અંગે ભ્રષ્ટાચાર ની ફરિયાદ કરવામાં આવી હતી તે જ કામોને અચાનક રાત્રીના સમય દરમિયાન કોઈને પણ જાણ કર્યા વગર કરવા જતા ગ્રામજનોને જાણ થતા એ કામગીરી અટકાવી.. વાલોડ તાલુકા પંચાય?...
‘આ વખતે બધુ કેમેરા સામે થયુ, પાકિસ્તાને પોતે આપ્યા પુરાવા’, PMનો વિપક્ષ પર પ્રહાર
ગાંધીનગરમાં રોડ શો પછી વડાપ્રધાન મોદીએ ગુજરાત શહેરી વિકાસની 20મી વર્ષગાંઠ નિમિત્તે એક જાહેર સભાને સંબોધિત કરી હતી. સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. પોતાના સ...
હજુ તો કઇ કર્યુ નથી, તો પણ પાકિસ્તાનનો પરસેવો છુટી ગયો- PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. ત્યારે વડાપ્રધાન મોદીએ સેક્ટર 17થી મહાત્મા મંદિર સુધીનો 2.5 કિમીનો રોડ શો યોજ્યો હતો. ત્યારબાદ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં પીએમ મોદીએ સંબોધિત ક...
કેમ્પ હનુમાન મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
કેમ્પ હનુમાન મંદિર અમદાવાદ શહેરના સૌથી પ્રાચીન અને પૂજ્ય હનુમાન મંદિરોમાં એક ગણાય છે. આ મંદિરના ઇતિહાસ મુજબ, તેની સ્થાપના લગભગ 100 વર્ષ પહેલા શ્રી પંડિત ગજાનન પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. ત?...
ગાંધીનગરમાં PM નો ભવ્ય રોડ શો: ‘ઓપરેશન સિંદૂર’ના નારાથી ગુંજ્યું પાટનગર!
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે ત્યારે ગઈકાલે રાજ્યમાં ત્રણ ભવ્ય રોડ શો અને બે જાહેરસભાને સંબોધ્યા બાદ, આજે પણ તેમના દિવસની શરૂઆત ગાંધીનગરમાં ભવ્ય રોડ શો સાથે થઈ. રાજ?...
શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા દ્વારા સુવર્ણ જયંતી મહોત્સવ યોજાયો
જેમાં સમારંભ અધ્યક્ષ તરીકે રમણભાઈ પ્રજાપતિ, ઉદ્ઘાટક તરીકે ઈસ્માઈલભાઈ દાદુ, સ્મરણિકા વિમોચક તરીકે પંકજભાઈ બુટાલા, અતિથિ વિશેષ તરીકે ડો. બીપીનભાઈ ડી પટેલ ડીન શિક્ષણ શાખા ઉ. ગુ. યુનિ., કનુભાઈ પટ?...